1. Home
  2. Tag "IndiaNews"

પશ્ચિમ બંગાળ: મેળા પહેલા ગંગાસાગરમાં ભીષણ આગ લાગી

કોલકાતા, 09 જાન્યુઆરી 2026: ગંગાસાગરમાં કપિલ મુનિ મંદિર પાસે શ્રદ્ધાળુઓ માટે બનાવેલા કામચલાઉ શિબિરોમાં ભીષણ આગ લાગી હતી. ગંગાસાગરમાં કપિલ મુનિ મંદિર પાસે ભીષણ આગ લાગી હતી. યાત્રાળુઓ માટેના ઘણા કામચલાઉ આશ્રયસ્થાનો નાશ પામ્યા હતા. આગને કાબુમાં લેવા માટે ફાયર બ્રિગેડના અનેક વાહનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સદનસીબે, અત્યાર સુધી કોઈ ઈજાના અહેવાલ નથી. આ ઘટના […]

ગિગ વર્કર્સને મોટી રાહત, હવે વીમો અને પેન્શન જેવા લાભો મળશે

નવી દિલ્હી, 2 જાન્યુઆરી 2026: ક્રિસમસ અને નવા વર્ષના અવસરે પગાર વધારા અને સામાજિક સુરક્ષાની માંગ સાથે હડતાળ પર ઉતરેલા લાખો ગિગ વર્કર્સ માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે ‘સોશિયલ સિક્યોરિટી કોડ (સેન્ટ્રલ) રૂલ્સ, 2025’ ના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે. આ નવા નિયમો મુજબ હવે પ્લેટફોર્મ વર્કર્સને આરોગ્ય, જીવન […]

સંચાર સાથી એપ મારફતે જાસુસી સંભવી નથીઃ જ્યોતિરાદિત્ય સિંધિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના “સંચાર સાથી” એપને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લોકસભામાં સ્પષ્ટ કર્યું છે કે, આ એપ દ્વારા જાસૂસી કરવી બિલ્કુલ સંભવ નથી. તેમણે જણાવ્યું કે, એપનો હેતુ માત્ર લોકોની સુરક્ષા અને સહાય છે, ન કે તેમની પ્રવૃત્તિઓ પર નજર રાખવી. સિંધિયાએ કહ્યું કે, તાજેતરમાં જ મંત્રાલયે તમામ સ્માર્ટફોન […]

PM મોદીએ ભાજપના સાંસદોને SIR મુદ્દે માહિતગાર કર્યાં

નવી દિલ્હીઃ બિહાર વિધાનસભા ચૂંટણી બાદ રાજકીય પક્ષો હવે આવતા વર્ષે યોજાનારા રાજ્યવિધાનસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. જેમાં પશ્ચિમ બંગાળ પણ સામેલ છે. ચૂંટણી પૂર્વે રાજ્યમાં વોટર લિસ્ટના ખાસ ગહન પુનરીક્ષણ (SIR) પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન બુધવારે સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંગાળના ભાજપ સાંસદો સાથે બેઠક કરી અને SIR અભિયાન અંગે તેમનો ફીડબેક […]

સુપ્રીમ કોર્ટનો આદેશ: તલાક લેનાર મુસ્લિમ મહિલાનો મહેર, રોકડ, સોનું અને અન્ય વસ્તુઓ પર અધિકાર

નવી દિલ્હીઃ નવોદિત ઐતિહાસિક નિર્ણયમાં સુપ્રીમ કોર્ટએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે, તલાક લેનાર મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે માતા-પિતાએ અથવા સગા-સંબંધીઓએ તેને કે તેના પતિને આપેલી તમામ સંપત્તિ, મહેર, રોકડ, સોનું, ભેટો વગેરે પર કાનૂની હકદાર છે. કોર્ટે નોંધ્યું કે, આ નિર્ણય તલાક લેનાર મુસ્લિમ મહિલાઓની આર્થિક સુરક્ષા, સમ્માન અને સ્વાયત્તતાને મજબૂત કરશે. જસ્ટિસ સંજય કરોલ […]

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે બસોની અસુરક્ષિત ડિઝાઇન અંગે વ્યક્ત કરી ચિંતા

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC) એ દેશના તમામ રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખી જાહેર પરિવહનની બસોમાં જોવા મળતી અસુરક્ષિત ડિઝાઇન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ખાસ કરીને ઘણા રાજ્યોમાં બસોમાં ડ્રાઇવરનો પૂરો કેબિન અલગ બનાવવામાં આવે છે, જેને આયોગે મુસાફરોના જીવના અધિકાર (સંવિધાનના કલમ 21)નું સીધું ઉલ્લંઘન ગણાવ્યું છે. આયોગને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code