વાયુસેનાની ચોકસાઈ અને ઝડપે પાકિસ્તાનને આપ્યો જડબાતોડ જવાબ: રાજનાથ સિંહ
નવી દિલ્હી: રક્ષામંત્રી રાજનાથ સિંહે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન ભારતીય વાયુસેનાએ પ્રદર્શિત કરેલા અપ્રતિમ સાહસ, ગતિ અને ચોકસાઈની મુક્તકંઠે પ્રશંસા કરી છે. ગુરુવારે નવી દિલ્હીમાં આયોજિત ‘વાયુસેના કમાન્ડર્સ કોન્ફરન્સ’ને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આ ઓપરેશન બાદ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલી બિનજવાબદાર પ્રતિક્રિયાને વાયુસેનાએ અત્યંત અસરકારક રીતે નિયંત્રિત કરી છે. રાજન્નાથ સિંહે ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતા […]


