ભારતમાં દર વર્ષે પ્રાણીઓના કરડવાથી થતા હડકવાથી 5700 વ્યક્તિઓના થાય છે મોત
પ્રાણીઓના કરડવાથી હડકવા જેવા ચેપ લાગી શકે છે તે અત્યંત ખતરનાક છે. ‘ધ લેન્સેટ ઇન્ફેક્શિયસ ડિસીઝ જર્નલ’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, દરેક પ્રાણીઓ કરડવાની 4 માંથી 3 ઘટના શ્વાન કરડવાની હોય છે. દેશમાં દર વર્ષે હડકવાથી 5700 જેટલા વ્યક્તિઓના મોત થાય છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ માર્ચ 2022 થી ઓગસ્ટ […]