1. Home
  2. Tag "Indonesia"

પોલેન્ડમાં મિસાઈલ અટેક મામલે રાષ્ટ્રપતિ જો બાઈડને ઈંડોનેશિયામાં તાત્કાલિક બેઠક બોલાવી

યુક્રેનમાં મિલાઈલ અટેક મામલે અમેરિકા ચિંચીત યુએસ રાષ્ટ્રપતિ બાઈડને તાત્કાલિક બેઠક બોલાવી દિલ્હીઃ- ફરી એક વખત  પોલેન્ડ ચર્ચામાં આવ્યું છે, મિસાઈલ વડે પોલેન્ડમાં હુમલો કરવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ ઈન્ડોનેશિયામાં જી 20 સમ્મેન પણ ચાલી રહ્યું છે જ્યા વિશ્વભરના અનેક નેતાઓ ઉપસ્થિતિ છે ત્યારે મિસાઈલ અટેક મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડેને તાત્કાલિક બેઠક બોલાવી હોવાની […]

ઈન્ડોનેશિયામાં 20 હજારની ચલણી નોટ ઉપર ભગવાન શ્રી ગણેશજી ચિત્ર

નવી દિલ્હીઃ ભારત સહિતના અનેક દેશોમાં હિન્દુ પ્રજા વસવાટ કરે છે, મુસ્લિમ દેશ ગણાતા ઈન્ડોનેશિયામાં માત્ર 3 ટકા જ હિન્દુ છે તેમ છતા જાહેર સ્થળો હિન્દુ દેવી-દેવતાની પ્રતિમા જોવા મળે છે, એટલું જ નહીં રૂ. 20 હજારની નોટ ઉપર ભગવાન શ્રી ગણેશજીનું ચિત્ર જોવા મળે છે. ઈન્ડોનેશિયામાં ભગવાન શ્રી ગણેશને શિક્ષણ, કળા અને વિજ્ઞાનના દેવતા […]

યુ.એસ.-ચીન સંબંધ: જો બીડન અને જિનપિંગ વચ્ચે બાલીમાં મુલાકાત

નવી દિલ્હી : અમેરિકા પ્રત્યે પોતાની નીતિ અને સ્થિતિને સ્પષ્ટ કરતાં ચીની વિદેશ મંત્રાલયે આશા દર્શાવી છે કે અમરિકા અને ચીન એક જ દિશામાં આગળ વધી રહ્યા છે અને બંને વચ્ચે પ્રવર્તતા મતભેદોને પણ ધીમે ધીમે દૂર કરી દેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બીડન અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે ઈન્ડોનેશિયાના બાલીમાં આયોજિત જી-20 શિખર સંમેલનની પહેલાજ […]

PM મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા જવા રવાના થશે,G20 સમિટમાં લેશે ભાગ

દિલ્હી:PM મોદી આવતીકાલે ઇન્ડોનેશિયામાં 14 નવેમ્બરથી શરૂ થનારી G20 સમિટમાં ભાગ લેવા માટે બાલી જવા રવાના થશે.વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયાના બાલીમાં 17મી જી-20 સમિટમાં ભાગ લેશે.બાલી સમિટ દરમિયાન, પીએમ મોદી અને અન્ય G20 નેતાઓ વૈશ્વિક અર્થતંત્ર, ઉર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા […]

રાષ્ટ્રપતિ પુતિન ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં

દિલ્હી:રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G-20 સમિટમાં ભાગ લેશે નહીં અને વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.રશિયાના વિદેશ મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી હતી કે,રાષ્ટ્રપતિ પુતિન બાલીમાં યોજાનારી G20 સમિટમાં ભાગ લેશે નહીં. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ કહ્યું, “બાલી 15-16 નવેમ્બરના રોજ 17મી જી20 સમિટનું આયોજન કરશે.રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ […]

PM મોદી G20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જશે,ભારત અહીં G20ની અધ્યક્ષતા સંભાળશે

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે શરૂ થનારી G20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જશે.ભારત 1 ડિસેમ્બરે વર્તમાન અધ્યક્ષ ઇન્ડોનેશિયામાંથી શક્તિશાળી જૂથ G20 ની અધ્યક્ષતા સંભાળશે.મંગળવારે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું. G20 ગ્રુપ એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. આમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, […]

ઈન્ડોનેશિયામાં ભારત-યુકે વચ્ચે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થશે,મોદી અને સુનક નવેમ્બરમાં મળશે

દિલ્હી:ભારત અને યુકે વચ્ચે બહુપ્રતીક્ષિત મુક્ત વેપાર કરાર (FTA) ને નવેમ્બરના મધ્યમાં ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાનારી G-20 સમિટની બેઠકમાં બહાલી આપવામાં આવશે.આ બેઠક દરમિયાન બ્રિટનના નવા ચૂંટાયેલા પીએમ ઋષિ સુનક અને પીએમ મોદી વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. FTA પર અંતિમ નિર્ણય માટે બંને દેશોમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પીએમ મોદીએ બ્રિટિશ […]

ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપના આંચકા,કોઈ નુકસાન નહીં  

દિલ્હી:ઈન્ડોનેશિયાના ઉત્તરીય પ્રાંત અકેહમાં શનિવારે વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.જો કે, આનાથી તાત્કાલિક કોઈ નુકસાનની જાણ થઈ નથી.અધિકારીઓએ જણાવ્યું કે,ભૂકંપ બાદ સુનામીનો કોઈ ખતરો નથી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, વહેલી સવારે ભૂકંપના કારણે લોકો ઘરની બહાર ભાગતા જોવા મળ્યા હતા, પરંતુ બાદમાં તેમને સંદેશ મળ્યો કે સુનામીની કોઈ ચેતવણી નથી. નોંધનીય છે કે 2004માં […]

આ દેશમાં જોવા મળે છે અનોખી પરંપરા- બાળકના મૃત્યુબાદ તેને ઝાડના થડમાં દફનાવાય છે,જાણો તેના પાછળનું કારણ

આ દેશમાં જોવા મળે છે અનોખી પરંપરા બાળકના મૃત્યુબાદ તેને ઝાડના થડમાં દફનાવાય છે, આમ બાળકને હંમેશા માટે પ્રકૃતિ સાથે જીવીત રાખવામાં આવે છે વિશ્વભરમાં આપણે અજીબો-ગરિબ પરંપરા વિશે વાત કરી હશે, જો કે આજે કંઈક અનોખી પરંપરા વિશે જણાવીશું ,એક એવો દેશ છે જ્યાંની એક જાતિ આ પરંપરા આજે પણ નિભાવી રહી છે,તો ચાલો […]

ઈન્ડોનેશિયાએ પામ ઓઈલને લઈને લીધો મોટો નિર્ણય,ખાદ્યતેલના ભાવ ઘટશે 

ઈન્ડોનેશિયાની મોટી જાહેરાત પામ ઓઈલને લઈને લીધો મોટો નિર્ણય ખાદ્યતેલના ભાવ ઘટશે   દિલ્હી:ઇન્ડોનેશિયાએ પામ ઓઇલ નિકાસ કર નીતિમાં તાજેતરમાં જાહેર કરાયેલા ફેરફારોને અમલમાં મૂકવા માટે નવા નિયમો જારી કર્યા છે.આમાં નિકાસ પ્રતિબંધો સમાપ્ત થયા પછી ધીમા વળતર શિપમેન્ટને ઝડપી બનાવવા માટે મહત્તમ લેવી દરમાં ઘટાડો સામેલ છે.આ માહિતી આપતાં ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code