આ ઓષધિનો કરો ઉપયોગ, ડાયાબિટીસ-ફેફસાના રોગ અને શરીરની બળતરાનું લાવશે નિવારણ
                    ડાયાબિટીસ અને અન્ય રોગોમાં છે ઉપયોગી આ ઔષધિ પેઠાનું શાક લાવી શકે છે અનેક બીમારીનું નિવારણ કોઈ પણ વ્યક્તિ કરી શકે છે તેનો ઉપયોગ દરેક ઔષધિને ખાવા પાછળ તેની સારી અને ખરાબ અસર જોવા મળતી હોય છે. કોઈ પણ પ્રકારનો આહાર લઈએ ત્યારે તેની શરીર પર કેટલાક પ્રકારની અસર જોવા મળતી હોય છે ત્યારે પેઠાનો […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

