1. Home
  2. Tag "injured"

કેદારનાથ જતી ગુજરાતી યાત્રીઓની બસને નડ્યો અકસ્માત, 18 ઈજાગ્રસ્ત

નવી દિલ્હીઃ ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચાર ધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા […]

IPL : રાજસ્થાનની મુશ્કેલીઓ વધી, કેપ્ટન સંજુ સેમસન થયો ઈજાગ્રસ્ત

દેશમાં હાલ આઈપીએલનો માહોલ જામ્યો છે.દરમિયાન રાજસ્થાન રોયલ્સને મોટો ફટકો પડ્યો છે. ટીમના કેપ્ટન સંજુ સેમસન ફરી એકવાર ઘાયલ થયા છે. IPL 2025 ની 32મી મેચ દરમિયાન સંજુ મેદાન પર બેટિંગ કરવા આવ્યો હતો. પરંતુ દિલ્હી કેપિટલ્સ સામે 31 રન બનાવ્યા બાદ સેમસન રિટાયર હર્ટ થયો હતો. તેને ખૂબ દુખાવો થતો હતો. સેમસનની ઈજા અંગે […]

સિંગાપોરની શાળામાં આગની ઘટનામાં પવન કલ્યાણનો નાનો પુત્ર ઘાયલ

આંધ્રપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને જનસેના પાર્ટીના પ્રમુખ પવન કલ્યાણના નાના પુત્ર માર્ક શંકર સિંગાપોરની એક શાળામાં આગની ઘટનામાં ઘાયલ થયા છે. આ અકસ્માતમાં તેમને હાથ અને પગમાં ઈજા થઈ હતી. આ ઘટના બાદ, તેમને સિંગાપોરની સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પવન કલ્યાણ હાલમાં આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ રાજુ જિલ્લાના પ્રવાસે છે. તેમણે પોતાના નિર્ધારિત કાર્યક્રમો […]

નાગપુરના મહાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ, અનેક પોલીસકર્મીઓ થયા ઘાયલ

મુંબઈઃ રાત્રે નાગપુરના મહલ વિસ્તારમાં બે જૂથો વચ્ચે હિંસાનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી અને તોડફોડ કરી હતી. આ સમય દરમિયાન ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયાના પણ અહેવાલ છે. માહિતી અનુસાર, આ હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) એ નાગપુરમાં એક વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું. તે દરમિયાન, […]

અમૃતસર ગ્રેનેડ હુમલાનો મુખ્ય આરોપી એન્કાઉન્ટરમાં ઠાર, પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ

અમૃતસર : પંજાબના અમૃતસર જિલ્લામાં એક મંદિર પર થયેલા ગ્રેનેડ હુમલાના આરોપીને સોમવારે પોલીસ સાથેની એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. આ એન્કાઉન્ટરમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઘાયલ થયા હતા. પોલીસ મહાનિર્દેશક ગૌરવ યાદવે જણાવ્યું હતું કે ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, કમિશનરેટ પોલીસ અમૃતસરએ અમૃતસરના ખંડવાલામાં ઠાકુરના મંદિર પર થયેલા ગ્રેનેડ હુમલા માટે જવાબદાર વ્યક્તિઓને નિશ્ચિતપણે શોધી […]

ફિલ્મ અભિનેતા અર્જુન રામપાલ સ્ટંટ કરતા થયો ઈજાગ્રસ્ત

અર્જુન રામપાલે નેક્સ્ટ ઓન નેટફ્લિક્સ ઇવેન્ટમાં પણ હાજરી આપી હતી. આ સ્ટાર સ્ટડેડ ઇવેન્ટમાં, રાણા દગ્ગુબાતી અને વેંકટેશની શ્રેણી રાણા નાયડુની સીઝન 2 ની પણ જાહેરાત કરવામાં આવી. આ શોમાં અર્ધુન રામપાલ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો જોવા મળશે. હવે, આ કાર્યક્રમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં અર્જુન રામપાલની આંગળીમાં ઈજા […]

UPના બાગપતમાં મોટી દુર્ઘટના સર્જાઈ: 7ના મોત, 80 ઘાયલ

લખનૌ: ઉત્તર પ્રદેશના બાગપતમાં જૈન સમુદાયના નિર્વાણ મહોત્સવ દરમિયાન મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. બાગપતમાં, ભગવાન આદિનાથના નિર્વાણ લાડુ ઉત્સવ પર, માન સ્તંભ સંકુલમાં બનેલું લાકડાનું સ્ટ્રક્ચર ધરાશાયી થયું. અહીં 65 ફૂટ ઊંચા પ્લેટફોર્મની સીડીઓ અચાનક તૂટી ગઈ હતી. જેના કારણે ઘણા ભક્તો એકબીજા પર પડવા લાગ્યા. જેના કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ […]

સૈયદ મુશ્તાક અલી ટ્રોફી: ઈશાન કિશનનું બેટ બોલ્યું, 23 બોલમાં 77 રન ફટકાર્યાં

મુંબઈઃ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી હાલમાં ભારતમાં રમાઈ રહી છે જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ બોલ અને બેટથી ધમાલ મચાવી રહ્યાં છે. આ વખતે ઇશાન કિશનનું બેટ બોલ્યું હોય તેમ માત્ર 23 બોલમાં 77 રનની અણનમ ઇનિંગ રમી હતી. ઈશાન કિશનની આ ઈનિંગની મદદથી ઝારખંડની ટીમ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રુપ સી મેચમાં અરુણાચલ પ્રદેશને 10 […]

વેસ્ટઈન્ડીઝનો ઈજાગ્રસ્ત આ ખેલાડી ભારત સામેની વન-ડે ટુર્નામેન્ટમાંથી થયો બહાર

વેસ્ટ ઈન્ડિઝ ભારતના આગામી વ્હાઈટ-બોલ પ્રવાસમાં ઓલરાઉન્ડર સ્ટેફની ટેલર વિના રહેશે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝની એક રીલીઝ મુજબ, 33 વર્ષીય ટેલર હાલમાં ઈજામાંથી સાજો થઈ રહ્યો છે અને ભારતમાં આગામી ત્રણ વનડે અને ટી20 શ્રેણી માટે ઉપલબ્ધ રહેશે નહીં. બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરનાર ડિઆન્ડ્રા ડોટિને આ વર્ષે T20 વર્લ્ડ કપમાં પુનરાગમન કર્યું […]

ઓલ સ્ટાર ટેનિસ લીગ 2024ની ટૂર્નામેન્ટ પહેલાં કરણવીર થયો ઈજાગ્રસ્ત, પગમાં થઈ ઈજા

જયપુરઃ ઓલ સ્ટાર ટેનિસ લીગ 2024માં રાજસ્થાન જગુઆરનો કેપ્ટન કરણવીર બોહરા ઈજાગ્રસ્ત થયો છે. ટૂર્નામેન્ટ પહેલા કેપ્ટનને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. જોકે, તેણે કહ્યું કે આનાથી તેની હિંમત તૂટશે નહીં. અભિનેતાએ કહ્યું, કે આનાથી તેની હિંમત તૂટશે નહીં. 28 નવેમ્બરથી 31 નવેમ્બર સુધી ચાલનારી લીગના સંચાલકો બંટી વાલિયા અને સ્થાપક વેનેસા વાલિયા છે. કરણવીર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code