હિંદ મહાસાગરમાં ભારતીય નૌસેનાએ ચાંચિયાઓના હુમલામાંથી વ્યાપારી જહાજને ઉગાર્યું
નવી દિલ્હી, 27 મે 2026: ભારતીય નૌસેનાએ હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની ક્ષમતા અને સજ્જતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને વધુ એક વ્યાપારી જહાજને દરિયાઈ ચાંચિયાઓ (સોમાલી લૂંટારુઓ)ના પંજામાંથી સુરક્ષિત બચાવી લીધું છે. પશ્ચિમી હિંદ મહાસાગર વિસ્તારમાં સફર કરી રહેલા ‘એમવી માશાઅલ્લાહ’નામના વ્યાપારી જહાજ પર દરિયાઈ ચાંચિયાઓએ હુમલો કર્યો હોવાની માહિતી મળતા જ નૌસેનાએ સહેજ પણ સમય ગુમાવ્યા […]


