‘આતંરરાષ્ટ્રીય વાઘ દિવસ’ – વાધ અને દિપડાને બચાવવા માટે યુપીમાં 4 બચાવ કેન્દ્ર બનાવાની સરકારે આપી મંજુરી
29 જુલાઈઃઆતરરાષ્ટ્રીય વાધ દિવસ યુપીમાં વાધને બચાવવા માટેની કવાયત 4 સેન્ટરને કેન્દ્રની મળી મંજુરી લખનૌઃ- 29 જુલાઈના રોજ વિશ્વભરમાં ‘ વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે.આપણે જાણીએ છીે કે હાલ વાઘ લુપ્ત થતી પ્રજાતીમાં સમાવેશ પામે છે. આથી વિશ્વમાં અત્યંત ઝડપથી ઘટી રહેલી વાઘોની વસતીને ધ્યાનમાં લેતા વર્ષ 2010થી દર વર્ષે 29 જુલાઈને ‘વર્લ્ડ ટાઈગર […]