હરિયાણામાં હિંસાના 13 દિવસ બાદ આજે ઈન્ટરનેટ સેવાનો આરંભ કરાયો
દિલ્હીઃ- હરિયાણામાં 2 જી ઓગસ્ટના રોજ ઘાર્મિક સરઘસ દરમિયાન પત્થરમારો થવાની ઘટના બની હતી જે હિંસામાં પરિણામી હતી જેની અસર આજુ બાજુના અનેક જીલ્લાઓ પર જોવા મળી હતી ત્યારે બાદ સતર્કતાના ભાગ રુપે ખોટી અફવાઓ અને માહિતીને રોકવા રાજ્યમાં ઈન્ટરનેચસેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. હરિયાણામાં 13 દિવસના લાંબા સમય ગાળા બાદ આજ રોજ 14 […]