1. Home
  2. Tag "Interview"

છત્તીસગઢમાં અમિત શાહે નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકો સાથે મુલાકાત કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે છત્તીસગઢનાં જગદલપુરમાં નક્સલવાદ સામે લડતાં પોતાનાં જીવનનું બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે શહીદ સૈનિકોના પરિવારો અને નક્સલી હિંસાનો ભોગ બનેલા લોકોના પરિવારોને પણ મળ્યા હતા. આ પ્રસંગે છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. […]

સુરતના સરથાણા નેચર પાર્કની ત્રણ વર્ષમાં ૨૫ લાખ વ્યક્તિઓએ મુલાકાત લીધી

સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચરપાર્ક ૮૧ એકરના વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે, અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના પ્રવાસીઓ માટે એક લોકપ્રિય આકર્ષણનું કેન્દ્ર છે. પ્રાણીઓ અને પક્ષીઓના સંરક્ષણ, નિદર્શન સાથે સહજ શાંતિ પ્રદાન કરતા સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ મુલાકાતીઓ આવે છે, હાલમાં આ ઝૂમાં ૫૪ વિવિધ પ્રજાતિના પ્રાણીઓ રાખવામાં આવ્યા છે, જેમાં ૨૪ પ્રજાતિના […]

ભારત-રશિયા આંતર-સરકારી કમિશનની બેઠકમાં ભાગ લેવા રાજનાથ સિંહ રશિયાની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહ 08-10 ડિસેમ્બર, 2024 દરમિયાન રશિયન ફેડરેશનની સત્તાવાર મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, રક્ષા મંત્રી અને રશિયાના સંરક્ષણ મંત્રી આંદ્રે બેલોસોવ 10 ડિસેમ્બર, 2024ના રોજ મોસ્કોમાં લશ્કરી અને લશ્કરી ટેકનિકલ સહકાર (IRIGC-M&MTC) પરનું સરકારી આયોગ ભારત-રશિયા આંતર-સંમેલનની 21મી બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચેના બહુપક્ષીય […]

અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની જગદીશભાઈ વિશ્વકર્માએ મુલાકાત લીધી

અમદાવાદઃ ગુજરાતના સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલની મુલાકાત લીધી હતી. તેમણે પુસ્તકોના વિવિધ સ્ટોલની મુલાકાત લઈને વિવિધ પુસ્તકો વિશે માહિતી મેળવી હતી. ખાસ કરીને તેમણે નેશનલ બુક ટ્રસ્ટના સ્ટોલની મુલાકાત લઈને પુસ્તકો પણ ખરીદ્યા હતા. આ સાથે જ તેમણે બુક ફેસ્ટિવલમાં આયોજિત કરાયેલ વિવિધ મંચોની મુલાકાત લઈને માહિતી મેળવી હતી અને પોતાના […]

અમદાવાદઃ રાયખડની ગવર્ન્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની શિક્ષણ મંત્રી ડૉ.કુબેર ડિંડોરે મુલાકાત લીધી

અમદાવાદઃ શિક્ષણ મંત્રીએ જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરીની સમીક્ષા કરી હતી તેમજ IT નિષ્ણાતોને સાથે રાખીને જિલ્લામાં ચાલી રહેલી APAAR અને E-KYC કામગીરી સંદર્ભે ગ્રાઉન્ડ લેવલે પડતી મુશ્કેલીઓને સમજી તેનો યોગ્ય નિકાલ કરી કામગીરી ઝડપી બનાવી શકાય તે માટે હકારાત્મક ચર્ચા વિચારણા કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શિક્ષણ મંત્રી સાથે બેઠકમાં અમદાવાદ જિલ્લા […]

ગુજરાતઃ દિવાળીના વેકેશનમાં 16 પ્રવાસન આકર્ષણો અને યાત્રાધામની 61.71 લાખ લોકોએ મુલાકાત લીધી

અમદાવાદઃ દેશ-વિદેશના સહેલાણીઓમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રો પ્રત્યે અનેરું આકર્ષણ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં, ગુજરાતના પ્રવાસન ક્ષેત્રને વિશ્વસ્તરે લઇ જવા તેમજ પ્રવાસીઓના અનુભવને અભૂતપૂર્વ બનાવવા માટે વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસિત કરવામાં આવી છે. પરિણામે, ઉત્તરોતર બહોળી સંખ્યામાં પ્રવાસીઓ રાજ્યના અનેરા સોંદર્ય અને વિવિધતાને માણવા માટે પહોંચી રહ્યાં છે. આ વર્ષે દિવાળીની રજાઓ દરમિયાન તા. 26 […]

ટ્રમ્પે કમલા હેરિસ પર કરી વંશીય ટિપ્પણી, કહ્યું અશ્વેત છે કે પછી રાજકીય સુવિધા માટે કરી રહી છે ઉપયોગ

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમલા હેરિસની વંશીય ઓળખ પર સવાલ ઉઠાવ્યા છે. બુધવારે એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે પ્રશ્ન કર્યો હતો કે શું કમલા હેરિસ વાસ્તવમાં અશ્વેત છે કે પછી તે તેનો રાજકીય સગવડ તરીકે ઉપયોગ કરી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ચાલી રહેલી સ્પર્ધા વચ્ચે આ નિવેદને સૌને ચોંકાવી દીધા છે. “તે હંમેશા […]

માઇક્રો સોફ્ટના CEO સત્ય નડેલાની કુલ સંપતિ છે 7500 કરોડ, સેલેરી જાણશો તો મોંમાં આંગળા નાંખી જશો

ટેક કંપની માઈક્રોસોફ્ટના સર્વરમાં થયેલી ખામીએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. આ સમસ્યા અંગે CEO સત્ય નડેલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. X પર, નડેલાએ કહ્યું કે અમે આ સમસ્યાથી વાકેફ છીએ અને વપરાશકર્તાઓને તેમની સિસ્ટમને સુરક્ષિત રીતે પાછી ઓનલાઈન લાવવામાં મદદ કરવા માટે ક્રાઉડસ્ટ્રાઈકને ટેકનિકલ સપોર્ટ આપી રહ્યા છીએ. માઈક્રોસોફ્ટ વિશ્વની બીજી સૌથી મૂલ્યવાન […]

બોલિવૂડમાં ભેદભાવ અંગે નવાઝુદ્દીન સિદ્દીકીએ વ્યક્ત કર્યું દર્દ, કહ્યું- ‘હું સૌથી બદસૂરત એક્ટર છું…’

નવાઝુદ્દીન સિદ્દીકી બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોમાંથી એક છે. દરેક વખતે તે પોતાની શાનદાર એક્ટિંગથી ફેન્સને દિવાના બનાવે છે. નવાઝ જેવો અભિનય ભાગ્યે જ કોઈ કરી શકે છે, તેથી જ તે ચાહકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. નવાઝે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેને તેના દેખાવ અને રંગને કારણે લોકોના ઘણા ટોણા સાંભળવા પડ્યા […]

રેલી ન થઇ શકી તો અખિલેશ-રાહુલે પરસ્પર એકબીજાનો ઇન્ટરવ્યુ લઇ મોદી સરકાર પર સાધ્યું નિશાન 

રાહુલ અને અખિલેશ ફફમૌના પંડિલામાં મચેલી નાસભાગને કારણે ચૂંટણી જાહેર સભાને સંબોધી શક્યા નહોતા, પરંતુ ત્યાં બેસીને તેમની વચ્ચે થયેલી વાતચીતનો વીડિયો રવિવારે સાંજે સોશિયલ મીડિયા પર રિલીઝ થયો હતો. આ વીડિયોમાં રાહુલ અને અખિલેશ એક બીજાનો નવા અંદાજમાં ઈન્ટરવ્યુ લેતા જોવા મળ્યા હતા. લગભગ દસ મિનિટનો આ વીડિયો તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલીઝ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code