ઈશાન બેવડી સદી બાદ શિખર ધવન સમજી ગયો હતો કે હવે ટીમ ઈન્ડિયામાં સ્થાન મળવું મુશ્કેલ છે
શિખર ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે પરંતુ હવે તે પોતાના પુસ્તકમાં પોતાની કારકિર્દીના ઘણા મોટા રહસ્યો ખોલી રહ્યો છે. શિખર ધવને પોતાની આત્મકથા ‘ધ વન’ ના લોન્ચિંગ સમયે ઘણી મહત્વપૂર્ણ વાતો જાહેર કરી છે. તેમણે કહ્યું કે જ્યારે ઇશાન કિશને ODI માં બેવડી સદી ફટકારી હતી, ત્યારે તેમને સમજાયું હતું કે હવે તેમની […]