ISROએ આદિત્ય L1ને લઈને આપ્યું મોટું અપડેટ,જાણો ક્યારે પહોંચશે તેના ગંતવ્ય સ્થાન પર
દિલ્હી:ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના અધ્યક્ષ એસ સોમનાથે શુક્રવારે અહીં જણાવ્યું હતું કે, ભારતનું પ્રથમ સૌર મિશન ‘આદિત્ય એલ 1’ 6 જાન્યુઆરીએ પૃથ્વીથી 15 લાખ કિલોમીટરના અંતરે આવેલા તેના ગંતવ્ય ‘લેગ્રાંગિયન પોઈન્ટ’ (L1) પર પહોંચશે. આ મિશન ISRO દ્વારા 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર (SDSC) થી લોન્ચ કરવામાં આવ્યું હતું. ‘હેલો ઓર્બિટ L1’ […]


