1. Home
  2. Tag "isro"

ચંદ્રયાન-3નું પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પરત ફર્યું,ઈસરોએ જણાવ્યું ‘ઘર વાપસી’

દિલ્હી: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ વધુ એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી છે. ઈસરોએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઈસરોએ કહ્યું કે અન્ય પ્રયોગમાં ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલને ચંદ્રની ભ્રમણકક્ષામાંથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં લાવવામાં આવ્યું છે, જે બીજી સિદ્ધિ છે. ઈસરોનું કહેવું છે કે આનાથી ચંદ્ર પરથી પૃથ્વી પર પાછા ફરવાની પ્રક્રિયા સરળ બનશે […]

આદિત્ય L1 અવકાશયાનમાં સ્થાપિત સોલાર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ પેલોડે કામ કરવાનું શરૂ કર્યુંઃ ઈસરો

બેંગલુરુઃ ભારતના આદિત્ય-એલ1 સેટેલાઈટ પર પેલોડ ‘આદિત્ય સોલર વિન્ડ પાર્ટિકલ એક્સપેરીમેન્ટ’ કામ કરવાનું શરૂ કરી દીધું છે અને સામાન્ય રીતે કામ કરી રહ્યું છે. તેમ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શનિવારે જણાવ્યું હતું. ISRO એ 2 સપ્ટેમ્બરે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી આદિત્ય-L1 અવકાશયાન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ઈસરોના જણાવ્યા મુજબ, ‘આદિત્ય-એલ1’ સૂર્યનો અભ્યાસ […]

“ચંદ્રયાન-3 નો અનિયંત્રિત ભાગ પૃથ્વીના વાતાવરણમાં પરત ફર્યો” – ISROએ આપી માહિતી

દિલ્હીઃ ચંદ્રયાન 3 ને લઈને ઈસરો દ્રારા મોટૂ અપટેડ આપવામાં આવ્યું છે, ચંદ્રાયાન 14 જુલાઈના રોજ લોંચ કરવામાં આવ્યું હતું ત્યારે હવે LVM3 M4 લોન્ચ વ્હીકલનો ‘ક્રાયોજેનિક’ ઉપલો ભાગ, જેણે ચંદ્રયાન-3 અવકાશયાનને આ વર્ષે 14 જુલાઈના રોજ નિયુક્ત ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક મૂક્યું હતું, તે બુધવારે પૃથ્વીના વાતાવરણમાં અનિયંત્રિત રીતે ફરી પરત ફર્યો છે. આ બાબતને લઈને […]

પીએમ મોદીએ ગગનયાનના સફળ પરિક્ષણને લઈને ઈસરોને અભિનંદન પાઠવ્યા

દિલ્હીઃ આજરોજ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલા ગગનયાન મિશનની સફળ પરીક્ષણ ઉડાનને વધાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે  એક્સ પર પોસ્ટ કરીને ઈસરોને અભિનંદન પાઠ્વ્યા  હતા. આજે ISRO એ ગગનયાન મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. આ અવસર પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઈસરોને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે […]

ગગનયાન મિશનનું ક્રૂ મૉડલ લૉન્ચ,ISROએ TV-D1નું પ્રથમ પરીક્ષણ કર્યું

શ્રીહરિકોટા: ઇસરોએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સવારે 10 વાગ્યે ગગનયાન મિશનનું પરીક્ષણ વાહન લોન્ચ કર્યું. આ પહેલા આજે ખરાબ હવામાનને કારણે ટ્રાયલ અટકાવી દેવામાં આવી હતી. તેને ટેસ્ટ વ્હીકલ એબોર્ટ મિશન-1 (ટીવી-ડી1) નામ આપવામાં આવ્યું છે. આ મિશન એ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે કરવામાં આવી રહ્યું છે જે રોકેટમાં કોઈ ખામી સર્જાય તો અંતરિક્ષયાત્રીને […]

ઈસરો દ્રારા ગગનયાન મિશનનું પરિક્ષણ આજરોજ ટેકનિકલ ખામીના કારણે રોકવામાં આવ્યું

દિલ્હીઃ ઈસરો દ્રારા આજે સવારે ગગનયાન મિશનનું પ્રથમ પરિક્ષણ હાથ ઘરવાનુંવહચું જો કે હવે આ પરિક્ષણ ટેકનિકલ ખામીના કારણે આજરોજ માટે અટકાવવામાં આવ્યું છે.પ્રાપ્ત વિગત પ્રમાણે  ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ શ્રીહરિકોટામાં ગગનયાન મિશન માટે માનવરહિત ફ્લાઇટ પરીક્ષણ મુલતવી રાખ્યું છે.  ઈસરો દ્રારા ચંદ્રયાન-3 મિશનની સફળતા અને આદિત્ય L-1ના પ્રક્ષેપણ પછી, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા અવકાશયાત્રીઓને […]

ઈસરો કરશે થોડીવારમાં ગગનયાન મિશનનું પ્રથમ પરિક્ષણ 

  ભારતીય અવકાશ સંશોધન સંસ્થા  સતત પોતાના કાર્યમાં આગળ વઘી રહી છે ત્યારે આજરોજ ગગનયાન મિશનનું પ્રથમ પરિક્ષણ છે. માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આજે ISRO મનુષ્યને અવકાશમાં મોકલવાના મહત્વાકાંક્ષી મિશન (ગગનયાન મિશન) તરફ આગળ વધતી વખતે માનવરહિત ફ્લાઇટનું પરીક્ષણ કરશે. ચંદ્રયાન-3 અને આદિત્ય એલ-1ની સફળતાથી પ્રોત્સાહિત થઈને, ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) […]

ઈસરોએ ગગનયાન મિશનની તૈયારીઓ પૂર્ણ કરી, TV-D1 આવતીકાલે પ્રથમ પરીક્ષણ માટે ઉડાન ભરશે

નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તેના ગગનયાન મિશનની તૈયારી લગભગ પૂર્ણ કરી લીધી છે. ગગનયાન મિશન હેઠળ, TV-D1 તેના પ્રથમ પરીક્ષણ માટે આવતીકાલે એટલે કે 21 ઓક્ટોબરે ઉડાન ભરશે. સવારે આઠ વાગ્યે શ્રીહરિકોટાથી રવાના થશે. આ સાથે જ માનવ અવકાશ ઉડાન કાર્યક્રમ ગગનયાનને પાંખો મળશે. પ્રોગ્રામ સાથે સંકળાયેલા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રથમ […]

ગગનયાનની પ્રથમ પરીક્ષણ ઉડાન 21 ઓક્ટોબરના થશે,ISROના પ્રમુખે મિશનને લઈને આપ્યું મોટું અપડેટ

શ્રીહરિકોટા: ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) 21 ઓક્ટોબરના રોજ ગગનયાન મિશનના ભાગ રૂપે પ્રથમ માનવ અવકાશ મિશનના ક્રૂ મોડ્યુલ એસ્કેપ સિસ્ટમનું પરીક્ષણ કરવા માટે તેની પ્રથમ ઉડાન કરવા માટે તૈયાર છે. ISROના વડા એસ. સોમનાથના જણાવ્યા અનુસાર, ISROના સૌથી ભારે રોકેટ LVM-3નો ઉપયોગ કરીને ક્રૂ મોડ્યુલ એસ્કેપ સિસ્ટમનું માનવરહિત પરીક્ષણ ફ્લાઇટ મિશન શ્રીહરિકોટાના અવકાશ બંદરથી […]

આદિત્ય એલ-1 જાન્યુઆરીના મધ્ય સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે,ઈસરોએ જારી કર્યું અપડેટ

આદિત્ય એલ-1 ને લઈને આવ્યું નવું અપડેટ  ઈસરોએ જાહેર કર્યું નવું અપડેટ જાન્યુઆરી સુધીમાં લેગ્રેન્જ પોઈન્ટ 1 પર પહોંચી જશે દિલ્હી:  ચંદ્રયાન-3ની સફળતાના દિવસો બાદ ભારતે ગયા મહિને તેનું પ્રથમ સૂર્ય મિશન શરૂ કર્યું હતું. સૂર્યનો અભ્યાસ કરવા માટે ‘આદિત્ય L1’ એ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર ‘લેગ્રાંજિયન-1 (L-1)’ બિંદુ સુધી પહોંચવું પડશે. હવે ઈન્ડિયન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code