ઇન્ડિયા એલાયન્સ પર નડ્ડાના પ્રહાર, કહ્યું ઘમંડિયા ગઠબંધન પરિવારવાદી પાર્ટીઓ અને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાએ ગુરુવારે (2 મે) મધ્ય પ્રદેશના સાગર લોકસભા મતવિસ્તારના વિદિશા જિલ્લાના સિરોંજમાં એક જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને વિભાજનકારી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.. જેપી નડ્ડાએ કહ્યું કે આ ચૂંટણી વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લેવાની ચૂંટણી છે. તેમણે કહ્યું કે 20 […]