1. Home
  2. Tag "Jagannathji Rathyatra"

જગન્નાથજી રથયાત્રાઃ કર્ફ્યુમાં ફસાયેલા પ્રવાસીઓને વ્હારે આવી પોલીસ

અમદાવાદઃ અષાઢી બીજના દિવસે આજે અમદાવાદ સવારે જગન્નાથજી મંદિરથી ભગવાનની રથયાત્રા નીકળી હતી. રથયાત્રાને પગલે રૂટ ઉપર વિસ્તારોમાં કર્ફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. દરમિયાન કાલુપુર દરવાજા પાસે રેલવે સ્ટેશનથી આવતા અને જતા પ્રવાસીઓ ફસાઈ ગયા હતા. આ પ્રવાસીઓની મદદે પોલીસ આવી હતી. તેમજ […]

અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા પહેલાં આજે અખાત્રિજના દિને ત્રણેય રથનું પૂજન કરાયું

અમદાવાદઃ શહેરમાં દરવર્ષે અષાઢીબીજને દિને ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, અને ભાઈ બલરામજી રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળે છે. રથયાત્રા પહેલા જ અખત્રિજના શુભ દિને સાબરમતી નદીમાંથી જળ ભરીને ત્રણેય રથનું પૂજન કરવામાં આવે છે. આ પરંપરા વર્ષોથી છે. આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે સાદગીથી કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો. આજે અખાત્રીજના દિવસે સવારે સાડાનવ વાગ્યાની આસપાસ જમાલપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code