1. Home
  2. Tag "jaipur"

અમદાવાદ- ઉદેપુર, જયપુર વચ્ચે ત્રણ ટ્રેન દોડાવાશે, ડુંગરપુર, હિંમતનગર, સ્ટેશનોને સ્ટોપેજ અપાયા

અમદાવાદઃ ડુંગરપુરથી ઉદયપુર સુધીની બ્રોડગેજ રેલવે ટ્રેક માટે CRS તરફથી પરવાનગી મળ્યા બાદ હવે ત્રણ નવી ટ્રેનો દોડાવાની લીલી ઝંડી મળી ગઈ છે. રેલવે બોર્ડની બેઠકમાં આ ટ્રેક પર ત્રણ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બોર્ડની બેઠકમાં ઉદયપુરથી અમદાવાદ વચ્ચે બે ટ્રેનો અને જયપુરથી અમદાવાદ વચ્ચે એક  ટ્રેન દોડાવવાનો નિર્ણય કરાયો છે. આ ત્રણેય […]

રાજસ્થાનમાં કોરોનાનો પગપેસારો,જયપુરમાં 76 નવા દર્દીઓ આવતા ખળભળાટ  

રાજ્યમાં ફરીથી ડરાવવા લાગ્યો કોરોના જયપુરમાં 76 નવા દર્દીઓ મળી આવ્યા એક્ટિવ કેસ 500 ને પાર જયપુર:દેશની રાજધાની સહિત અનેક ભાગોમાં કોરોનાના નવા કેસ સામે આવતાં ફરી એકવાર ચિંતા વધવા લાગી છે.રાજસ્થાનમાં પણ છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 સંક્રમણના કેસોમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે.છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, આજે રાજધાની જયપુરમાં કોરોનાના 76 નવા […]

જયપુરની હોટલમાં  ભીષણ આગ  હોટલ અને બાર બળીને ખાખ, 8 ગેસ્ટનું કરાયું રેસ્ક્યૂ,જાનહાની ટળી

જયપુરની હોટલમાં  આઈજે સવારે  ભીષણ આગની બની હતી ઘટના  હોટલ અને બાર બળીને ખાખ થયું ટેરેસ પર હાજર  8 ગેસ્ટનું કરાયું રેસ્ક્યૂ કરાયું ઘટનામાં જાનહાની ટળી   જયપુરઃ રાજસ્થાનના જયપુરમાં MI રોડ સ્થિત એક હોટલમાં આજે  ગુરુવારે સવારે ભીષણ આગ લાગવાની ઘટના બની  હતી. આગ હોટલના રૂફટોપ બાર અને રેસ્ટોરન્ટમાં લાગી હતી. ઘટનાની જાણ પોલીસને […]

જયપુરમાં કિલ્લાઓ અને મહેલો ઉપરાંત આ જગ્યાઓ પર પણ ફરવાનો બનાવી શકો છો પ્લાન

જયપુરની આ સુંદર જગ્યાઓ ફરવા જવાનો બનાવી શકો છો પ્લાન જયપુરને પિંક સીટી તરીકે પણ ઓળખાય છે જયપુર એક લોકપ્રિય પર્યટક આકર્ષણ છે જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. જો તમને ઈતિહાસમાં રસ હોય તો તમારે અહીંની મુલાકાત લેવી જ જોઈએ.આ સ્થળ તેની સંસ્કૃતિ, પ્રાકૃતિક સૌંદર્ય અને ખાણીપીણીની વસ્તુઓને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.દર વર્ષે મોટી સંખ્યામાં […]

રાજસ્થાનઃ જયપુરમાં એક સરકારી કચેરીના તમામ અધિકારી-કર્મચારી લાંચ લેતા ઝડપાયાં

નવી દિલ્હીઃ રાજસ્થાનમાં ભ્રષ્ટાચારની મોટી ઘટના સામે આવી છે. જેમાં આખી ઓફિસ જ લાંચના કેસમાં પકડાઈ છે. એટલું જ નહીં પકડાયા બાદ રાજ્ય પ્રશાસનિક સેવાના અધિકારીએ તર્ક આપ્યો કે, જ્યારે કી મંદિરમાં પ્રસાદ ચડાવવા આવે તો કોઈ ના કેમ પાડે. પ્રાપ્ત માહિતી અનુસાર જયપુર શહેરના વિકાસની જવાબદારી સંભાળતા જયપુર વિકાસ ઓથોરિટીના ડેપ્યુટી કમિશનર સહુત પુરી […]

રાજસ્થાનના જયપુરમાં એક ફેકટરીમાં ભિષણ આગઃ 3 બાળકો સહિત 4ના મોત

આ દૂર્ઘટનામાં 2 વ્યક્તિઓ ગંભીર રીતે દાઝ્યાં આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરાઈ ઉદેપુરઃ રાજસ્થાનના જયપુરમાં ટર્પેન્ટાઈન ઓઈલ ફેકટરીમાં અચાનક આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ દૂર્ઘટનામાં 3 બાળકો સહિત ચારના મોત થયાં હોવાનું જાણવા મળે છે. જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. પોલીસ અને […]

રાજસ્થાનઃ જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું પીએમ મોદી કરશે ઉદ્ધાટન

દિલ્હીઃ અમેરિકાના પ્રવાસથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાજસ્થાનના જયપુર સ્થિત પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વિકાસલક્ષી યોજનાનો શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જયપુરની પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થા (CIPET) નું ઉદ્ઘાટન કરશે અને રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને […]

રાજસ્થાનઃ જયપુર નજીક મોટરકાર અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, 5 ઘાયલ

જયપુરઃ રાજસ્થાનની રાજધાની જયપુરમાં આજે સવારે ટ્રક અને મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં છ યુવાનોના મોત થયાં હતા જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજા થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર મોટરકારમાં 11 યુવાનો સવાર હતા. આ તમામ બારાંના સીકર રાજસ્થાન ટીચર્સ ઈલિજીવિલિટી ટેસ્ટની પરીક્ષા આપવા જતા હતા. રાષ્ટ્રીય જનમાર્ગ 12 ઉપર નિમોડયા કટ પાસે મોટરકારના ચાલકે […]

રાજસ્થાનમાં ધોધમાર વરસાદઃ જયપુરમાં વીજળી પડતા 16 વ્યક્તિઓના મોત

દિલ્હીઃ રાજસ્થાનમાં ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણી ભરાયાં હતા. દરમિયાન જયપુરના આમેર મહેલમાં વોચ ટાવર પર વીજળી પડી હતી. જેમાંથી 16 લોકોનાં મોત નીપજ્યાં છે. જયપુરમાં એક કલાકમાં 2.40 ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો હતો. મુખ્યપ્રધાન અશોક ગેહલોતે રાજ્યમાં વીજળી પડવાના કારણે થયેલા મોત અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને પાંચ લાખ […]

જયપુરમાં આકાશીય વીજળી પડવાથી અત્યાર સુધીમાં 16 લોકોનાં મોત, સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ  

વીજળી પડવાથી 16 લોકોના મોત સીએમ અશોક ગેહલોતે વ્યક્ત કર્યું દુઃખ   સીએમએ વળતરની કરી જાહેરાત જયપુર:રવિવારે રાજસ્થાનની રાજધાની જયપુરમાં ભારે વરસાદ થયો હતો. ભારે વરસાદની સાથે શહેરના આમેર ફોર્ટ વિસ્તારમાં ફરતા 16 થી વધુ લોકો પર  વીજળી પડવાના કારણે મોત નિપજ્યા હતા. જયપુરમાં આમેર મહેલની સામે વોચ ટાવર પર વીજળી પડતાં 35 થી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code