1. Home
  2. Tag "JAISH E MOHAMMAD"

પુલવામા એટેક: ઈન્ટેલિજન્સ એલર્ટ, 50 બસો, 2500 જવાનો, છતાં થયો ફિદાઈન હુમલો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં શ્રીનગર હાઈવે પર એક ફિદાઈન એટેક થયો છે. આ હુમલામાં સીઆરપીએફના 30 જવાનો શહીદ થયાના અહેવાલ છે. જ્યારે અન્ય 45 જવાનો ઈજાગ્રસ્ત થયા છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલા સાથે જોડાયેલી મોટી જાણકારી સામે આવી રહી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે શ્રીનગર હાઈવે પર સુરક્ષાદળોના કાફલામાં લગભગ 50 વાહનો સામેલ હતા. જેમાં […]

પુલવામામાં 30 જવાનો શહીદ, ભારતની ગર્જના શહાદતનો લેવાશે બદલો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ગુરુવારે બપોરે મોટો આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં સુરક્ષાદળોના 30 જવાનો શહીદ થયા છે. આ હુમલા બાદ રાજકીય પક્ષો દ્વારા આકરી પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ચુકી છે. કેન્દ્રીય પ્રધાન અને ભૂતપૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી. કે. સિંહે કહ્યુ છે કે શહીદોના લોહીના એક-એક ટીપાનો બદલો લેવામાં આવશે. તેમણે કહ્યુ છે કે તેઓ આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code