જયશંકર નામીબિયાના નાયબ વડા પ્રધાનને મળ્યા,દ્વિપક્ષીય સંબંધોના વિસ્તરણ અંગે ચર્ચા કરી
દિલ્હી : વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે નામીબિયાના નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન નેતુમ્બો નંદી-નદૈતવાહને મળ્યા હતા અને બંને નેતાઓએ ઊર્જા, ગ્રીન હાઇડ્રોજન, પરિવહન અને કનેક્ટિવિટી, ડિજિટલ, ફાર્માસ્યુટિકલ્સ, ખાદ્ય સુરક્ષા, વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. જયશંકરે નંદી-નદૈતવાહ સાથે ભારત અને નામીબિયા વચ્ચેની પ્રથમ સંયુક્ત સહકાર આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા […]