વીરપુરમાં સંત શિરોમણી પૂ.જલારામ બાપાની 223મી જન્મજયંતીની ઉજવણીનો જોરદાર માહોલ
વીરપુર :સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 223મી જન્મજયંતિ કારતક સુદ સાતમને સોમવારે તા.31 ઓક્ટોબરના રોજ છે, છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને કારણે પૂજ્ય બાપાની જન્મજયંતિ સાદાયથી ઉજવાય હતી પરંતુ હાલ કોરોના મહામારી નહિવત હોવાથી યાત્રાધામ વીરપુરમાં અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, વીરપુરમાં પૂજ્ય જલાબાપાની 223મી જન્મજયંતિ ઉજવવા […]