1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરમાં ફરી આતંકવાદી હુમલો, ત્રાલમાં આતંકવાદીઓએ મજૂરને ગોળી મારી

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વધુ એક આતંકી હુમલો થયો છે. આ વખતે આતંકવાદીઓએ પુલવામામાં બિન-કાશ્મીરીઓને નિશાન બનાવ્યા છે. ગોળીથી કામદાર ઘાયલ થયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની હાલત ખતરાની બહાર છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલ વિસ્તારમાં ગુરુવારે સવારે ઉત્તર પ્રદેશના એક મજૂરને આતંકવાદીઓએ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે બિજનૌરના રહેવાસી પ્રીતમ […]

જમ્મુ-કાશ્મીર: ગગનગીર હુમલાના CCTV ફૂટેજ સામે આવ્યા, હાથમાં રાઈફલ સાથે આતંકવાદી દેખાયો

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના ગગનગીરમાં આતંકવાદી હુમલામાં સામેલ એક આતંકવાદીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તે કાશ્મીરી પોશાક ‘ફેરન’ પહેરેલો અને હાથમાં એકે-રાઈફલ લઈને જોવા મળે છે, પરંતુ તપાસકર્તાઓએ કહ્યું છે કે 20 ઓક્ટોબરે થયેલા હુમલામાં આ આતંકવાદી સામેલ હતો કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના ગગનગીર જિલ્લામાં રવિવારે […]

જમ્મુ-કાશ્મીરઃ પુંછમાંથી વધુ બે હાઈબ્રિડ આતંકી ઝડપાયા, ગ્રેનેડ જપ્ત કરાયાં

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષા દળોએ બે આતંકીઓની ધરપકડ કરી છે. બંને આતંકવાદીઓ સ્થાનિક હોવાનું કહેવાય છે. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી બે ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આ બંને હાઈબ્રિડ આતંકવાદી છે. તેઓ દેખાવમાં સામાન્ય હોય છે, પરંતુ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોય […]

જમ્મુ-કાશ્મીરઃ પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોએ પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પકડી પાડ્યો છે.પોલીસે શંકાસ્પદ પાસેથી ચાર ગ્રેનેડ કબજે કર્યાની પુષ્ટિ કરી છે. આ ધરપકડ સરહદી જિલ્લામાં તાજેતરમાં થયેલી આતંકી ઘટનાઓને ઉકેલવામાં મોટી સફળતા સાબિત થઈ શકે છે. આ વ્યક્તિ તાજેતરમાં પૂંછ શહેર અને સુરનકૉટ શહેરમાં થયેલા 2થી 3 ગ્રેનેડ હુમલામાં જોડાયેલો હોવાની […]

જમ્મુ-કાશ્મીરઃ ઓમર અબ્દુલ્લા સરકારમાં સામેલ મંત્રીઓને વિભાગોની ફાળવણી

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરની ઓમર અબ્દુલ્લાની સરકારના મંત્રીઓના વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પણ આ અંગે આદેશ જારી કર્યો છે. સીએમ ઓમર અબ્દુલ્લાએ નાયબ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરીને જાહેર બાંધકામ વિભાગ (PWD), ખાણકામ, શ્રમ અને રોજગાર, કૌશલ્ય વિકાસ વિભાગ સોંપ્યો છે. જ્યારે સકીના મસૂદ ઈટૂને આરોગ્ય અને તબીબી, શાળા શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ […]

જમ્મુ-કાશ્મીરમાં નાયબ મુખ્યમંત્રી બન્યાં સુરેન્દ્ર ચૌધરી

10 વર્ષ બાદ જમ્મુ-કાશ્મીરમાં નવી સરકારની રચના થઈ અને નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તે જ સમયે, સુરેન્દ્ર ચૌધરી જમ્મુ-કાશ્મીરના નાયબ મુખ્યમંત્રી બન્યા. આ સિવાય ચાર વધુ મંત્રીઓ પણ કેબિનેટમાં સામેલ થયા છે – જાવેદ ડાર, સકીના ઇટ્ટુ, જાવેદ રાણા અને સતીશ શર્મા. જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી 2024માં, સુરેન્દ્ર ચૌધરીએ […]

જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ ઓમર અબ્દુલ્લાને સરકાર રચવા આમંત્રણ આપ્યું

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાને કેન્દ્રશાસિત પ્રદેશમાં નવી સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. નેશનલ કોન્ફરન્સ તરફથી સિંહાને મળેલા પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ઓમર અબ્દુલ્લાને સર્વસંમતિથી વિધાનસભામાં પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પછી લેફ્ટનન્ટ ગવર્નરે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષને મુખ્યમંત્રી તરીકે શપથ લેવા આમંત્રણ […]

નેશનલ કોન્ફરન્સના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

જમ્મુઃ નેશનલ કોન્ફરન્સ-NC ના નેતૃત્વ હેઠળના ગઠબંધને જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે.પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લા ગઈકાલે શ્રીનગરમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાને મળ્યા હતા અને તેમને આ સંબંધમાં એક પત્ર આપ્યો હતો. ‘આ અવસરે અબ્દુલ્લાએ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી અને અન્ય સ્વતંત્ર સભ્યો સહિતના ગઠબંધન ભાગીદારો તરફથી સમર્થનનો પત્ર ઉપરાજ્યપાલને સોંપ્યો હતો. […]

રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી, કોંગ્રેસને પણ કેબિનેટમાં મળશે સ્થાન

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ઈન્ડી ગઠબંધનને 49 બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ નેશનલ કોન્ફરન્સને સૌથી વધુ 42, કોંગ્રેસને 6 અને CPI(M)ને એક બેઠક મળી છે. જમ્મુ-કાશ્મીર વિધાનસભાની 90 બેઠકો પૈકી બહુમત માટે 46 બેઠકો જરૂરી છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીએ ઓમર અબ્દુલ્લા સાથે વાત કરી છે. […]

જમ્મુ-કાશ્મીરમાં ઈન્ડી ગઠબંધનની જીત એ બંધારણની જીતઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે હરિયાણાના કોંગ્રેસ કાર્યકર્તાઓને સિંહ ગણાવી તેમનો આભાર માન્યો હતો. કોંગ્રેસે જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ અંગે કોંગ્રેસના સાંસદે કહ્યું, “જમ્મુ અને કાશ્મીરના લોકોનો હૃદયપૂર્વક આભાર. રાજ્યમાં ઈન્ડી ગઠબંધનની જીત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code