1. Home
  2. Tag "jammu and kashmir"

જમ્મુ-કાશ્મીરમાં શાંતિ, વિધાનસભા ચૂંટણીમાં નેતાઓ મોડી રાત સુધી ભય વિના કરી રહ્યાં છે પ્રચાર

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ 370 દૂર કરાયા બાદ પાકિસ્તાને દુનિયાભરમાં વિવિધ મંચ ઉપર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમજ જમ્મુ-કાશ્મીરની જનતા ઉપર અત્યાચાર થતો હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યાં છે. બીજી તરફ ભારતની કેટલીક રાજકીય પાર્ટીઓ પણ જમ્મુ-કાશ્મીરની દુહાઈ આપીને મગરમચ્છના આંસુ સારે છે, પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરીત હોવાના મોદી સરકાર દ્વારા દાવા કરવામાં આવે છે, […]

જમ્મુ-કાશ્મીરઃ ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી અટકાવી, બે આતંકીઓ ઠાર મરાયાં

નવી દિલ્હીઃ સેનાએ જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં નિયંત્રણ રેખા પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ભારતીય સેનાના જવાનોએ ઘૂસણખોરી અટકાવી અને બે આતંકીઓને ઠાર કર્યા. આતંકીઓ પાસેથી બે AK-47, એક પિસ્તોલ અને હથિયારોનો મોટો જથ્થો મળી આવ્યો છે. સેનાના જમ્મુ સ્થિત વ્હાઇટ નાઈટ કોર્પ્સે ટ્વિટર પર જણાવ્યું હતું કે સંભવિત ઘૂસણખોરીના પ્રયાસ વિશે ગુપ્તચર એજન્સીઓ અને પોલીસના […]

જમ્મુ કાશ્મીર માટે તૈયાર થઈ રહી છે નવી સેના

ભારતીય સેના અને સ્થાનિક પોલીસ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદની રૂપરેખાઓને નષ્ટ કરવા માટે સતત ઓપરેશન ચલાવી રહી છે. આવા ઘણા કિસ્સા કાશ્મીરમાંથી પણ સામે આવ્યા છે જ્યાં આતંકવાદીઓએ સ્થાનિક લોકોને નિશાન બનાવ્યા છે. હવે આવામાં, ભારતીય સેનાએ જમ્મુ અને કાશ્મીર પોલીસ (JKP)ની મદદથી ગ્રામ સંરક્ષણ ગાર્ડ્સ (VDG) ને તાલીમ આપીને સ્થાનિક સમુદાયોની સુરક્ષા વધારવાની પહેલ કરી છે. […]

આર્ટીકલ 370 ભૂતકાળ, હવે ક્યારેય પરત નહી ફરીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ઘોષણાપત્ર જાહેર કર્યું છે. શાહ બે દિવસના જમ્મુ પ્રવાસે પહોંચ્યાં હતા. અમિત શાહે પાર્ટીનું સંકલ્પ પત્ર જાહેર કર્યાં બાદ જણાવ્યું હતું કે, આઝાદીના સમયથી અમારી પાર્ટી જમ્મુ-કાશ્મીરનો આ ભૂભાગ ખુબ મહત્વપૂર્ણ કર્યો છે, તેમજ અમે આ ભૂભાગને હંમેશા ભારત સાથે જોડી રાખવાનો […]

કુપવાડામાં એલઓસી પાસે ઘુસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકવાદી ઠાર મારાયા

ગુપ્ત માહિતી અનુસાર આર્મી અને પોલીસે હાથ ધર્યું અભિયાન બે સ્થળો ઉપર અભિયાન શરૂ કરીને આતંકવાદીઓને ઠાર કરાયાં શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ ભારતીય સેના સાથેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં હતા.  સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ […]

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં મતદાન યોજાશે 4 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 44 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આજરોજ જાહેર કરવામાં આવેલી તેના ઉમેદવારોની પ્રથમ યાદીમાં, ભાજપે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 15 બેઠકો પર બીજા તબક્કાની ચૂંટણી માટે 10 બેઠકો પર અને ત્રીજા તબક્કામાં ચૂંટણી માટે 19 બેઠકો […]

ઈન્ડી ગઠબંધને નરેન્દ્ર મોદીના આત્મવિશ્વાસને ખતમ કરી નાખ્યોઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધી અને ખડગે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં યોજાશે વિધાનસભા ચૂંટણી રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને કર્યું સંબોધન નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ રાજકીય પક્ષો દ્વારા પોતાની રણનીતિ તૈયાર કરી લેવામાં આવી છે. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને […]

જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં ચૂંટણીની તારીખ જાહેર, 4 ઓક્ટોબરે મતગણતરી

જમ્મુ-કાશ્મીરમાં 3 તબક્કામાં યોજાશે ચૂંટણી હરિયાણામાં 1 ઓક્ટોબરે મતદાન યોજાશે નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી હતી. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 18 સપ્ટેમ્બરે થશે. બીજા તબક્કાનું મતદાન 25 સપ્ટેમ્બરે થશે. ત્રીજા તબક્કાનું મતદાન 1 ઓક્ટોબરે થશે. જ્યારે 4 ઓક્ટોબરે મતગણતરી થશે. હરિયાણામાં 1 ઓક્ટોબરે એક તબક્કામાં […]

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ની જોગવાઈઓ હટાવ્યાને પાંચ વર્ષ પૂર્ણ, સુરક્ષા વ્યવસ્થા વધારાઈ

શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ ​​370 ની જોગવાઈઓને હટાવવાના પાંચ વર્ષ પૂર્ણ થવા પર સંપૂર્ણ સાવચેતી લેતા, સોમવારે કેન્દ્ર શાસિત પ્રદેશમાં સુરક્ષા એજન્સીઓને એલર્ટ પર રાખવામાં આવી હતી. સુરક્ષા એજન્સીઓને મોકલવામાં આવેલી એડવાઈઝરીમાં પોલીસે તેમને 5 ઓગસ્ટના રોજ સુરક્ષા કાફલાની અવરજવર ટાળવા જણાવ્યું હતું. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, સોમવારે […]

આતંકીઓને ભારતમાં ઘુસવામાં પાકિસ્તાનની BAT કરી રહી હતી મદદ, ભારતીય સેનાએ પાઠ ભણાવ્યો

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં થયેલા હુમલાને લઈને સેનાએ મોટું નિવેદન આપ્યું છે. સેનાનું કહેવું છે કે આ હુમલો પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ હુમલામાં એક પાકિસ્તાની જવાન માર્યો ગયો અને બે ઘાયલ થયા. તમને જણાવી દઈએ કે પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ આતંકવાદીઓના એક જૂથને ભારતીય વિસ્તારમાં ઘૂસવામાં મદદ કરી રહી હતી.ત્યારબાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code