1. Home
  2. Tag "Jammu KAshmir"

કાશ્મીરના કુપવાડા સીમા પર ઘુસણખોરીનો નિષ્ફળ પ્રયાસ- સેનાએ ઘુસણખોરને ઠાર માર્યો, એક જવાન પણ શહીદ

કુપવાડામાં ઘુસણખોર ઠાર મરાયો સેનાએ ઘુલસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો જમ્મુઃ- કાશ્મીર પ્રપદેશ કે જે અતિસંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે જ્યાં આતંકીઓની હંમેશા નજર અટકેલી હોય છે જો કે સેનાના જવાનો સતત પ્રયત્નશીલ રહે છે કે કોઈ નાપાક ઈરાદાને આતંકીઓ અંજામ ન આપે .ત્યારે આજરોજ ફરી સેનાના જવાનોને મોટી સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આજરોજ […]

જમ્મુ-કાશ્મીર આતંરરાષ્ટ્રીય સીમા પાર કરતા પાકિસ્તાની ધુસણખોરને BSFના જવાનોએ કર્યો ઠાર 

પાકિસ્તાની ઘુસણખોર ઠાર આતંરરાષ્ટ્રીય સીમા પાર કરી રહ્યો હતો સેનાએ ઘુણણખારી કરતા વ્યક્તિને ઠાર માર્યો શ્રીનગર – જમ્મુ કાશ્મીર ક્ષેત્રમાં અવાર નવાર આતંકી પ્રવૃત્તિઓ થતી જોવા મળે છે ત્યારે છેલ્લા ઘણા દિવસોથી ઘુલણખોરીના બનાવો પણ સામે આવી રહ્યા છે ત્યારે આજરોજ સોમવારે જમ્મુ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સોમવારે સવારે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોએ એક ઘૂસણખોરને […]

જમ્મુ-કાશ્મીરમાંથી સેનાએ એક આતંકીની હથિયારો સહીત કરી ઘરપકડ 

જમ્મુ કાશ્મીરમાં સેનાએ ઓતંકીને દબચ્યો પિસ્તોલ,મેગેઝિન સહીત ગોળીઓ પણ ઝપ્ત કરી શ્રીનગર -જમ્મુ કાશ્મીર એવો પ્રદેશ છે કે જ્યાં આતંકીઓ સતત નજર રાખી રહ્યા હોય છે.જો કે સેના દ્રારા સતત આતંકીઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.ત્યારે વધુ એક આતંકીની સેનાએ ધરપકડ કરી હોવાના એહવાલ મળી રહ્યા છે.પ્રાપ્ત જાણકારી જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લામાં સુરક્ષા દળોએ એક આતંકવાદીની […]

પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ – એક આતંકી ઠાર

સુરક્ષાદળોને મળી સફળતા પુલવામા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ અને સેનાઓ વચ્ચે અવાર નવાર અથડામણ થતી હોય છે,સેનાના જવાનો ખડેપગે રહીને આતંકીઓ પર નજર રાખી રહ્યા છે ત્યારે ફરી એક વખત સેનાને મોટી સફળતા મળી છે.મળતી જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં એક આતંકવાદી  ઠાર મરાયો છે.  ઘટનાને […]

જમ્મુ-કાશ્મીરના પુલવામા માં ટાર્ગેટ કિલિંગની ઘટના- ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા, સર્ચ ઓપરેશન શરુ

પુલવામાં ઈન્સ્પેક્ટરની ગોળી મારી હત્યા પોલીસે સર્ચ ઓપરેશન શરુ કર્યું શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં અવાર નવાર નાગરિકોના હત્યાના બનાવ સામે આવી રહ્યા છે ત્યારે હવે જમ્મુ કાશ્મીરના પુલવામા માંથઈ આવી જ એક ઘટના સામે આવી રહી છે,આતંકીઓ દ્રારા અનેક લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ વધુ એકની હત્યાને અંજામ આપ્યો […]

કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી મોટી સફળતા – 2 જૂદા-જૂદા એન્કાઉન્ટમાં 4 આતંકીઓ ઠાર

કાશ્મીરમાં સુરક્ષાદળોને મળી સફળતા  2 એન્કાઉન્ટમાં 4 આતંકીઓ ઠાર શ્રીનગર- જમ્મુ કાશ્મીર પ્રદેશમાં આતંકીઓ પોકાની નાપાક હરકતને અંજામ આપવાના તમામ પ્રયત્નો કરતાલ રહે છે જો કે સેના આતંકીઓના દરેક ઈરાદાઓને નિષ્ફળ બનાવવાના પ્રયાસમાં છે ત્યારે સેનાએ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં એક વિશેષ ઓપરેશનમાં હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે  કાશ્મીર ઝોનના પોલીસ […]

જમ્મુ કાશ્મીરમાં 15 દિવસની અંદર જમાત સાથે સંકળાયેલી 300થી વધુ શાળાઓને બંધ કરવાના આદેશ 

જમ્મુ કાશ્મીરમાં સરકારનો મોટો નિર્ણય જમાત સાથે સંકળાયેલ 300થી વધુ શાળાઓ બંધ થશે શ્રીનગર – છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં જમાતના નામે ચાલતી શાળાઓમાં આતંકી પ્રવૃત્તિઓ બાળકોને શીખવાડવામાં આલી રહી છે જેના કારણે અને ક માસૂમો આતંકી સંગઠનો સાથે જોડાય છે અને આતંકવાદીની રાહ પર ચાલે છે ત્યારે હવે સરકારે આ બાબતે કડક નિર્ણય લીધો […]

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ જવાનની હત્યા કરનાર આપોરીને પોલીસને ટીમે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં પોલીસ જવાનની હત્યા કરનાર આપોરી ઠાર 24 કલાકમાં 5 આતંકીનો ખાતમો શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ અવાર નવાર સામે આવતી હોય છે ત્યારે જમ્મુ-કાશ્મીર પોલીસે રવિવારે અચાનક એન્કાઉન્ટરમાં પોતાના જવાન હસન ડાર અને સૈફુલ્લા કાદરીની હત્યા કરનારાને ઠાર કર્યો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે લશ્કર-એ-તૈયબાનો આતંકવાદી આદિલ પારને પોલીસની ટીમે  એન્કાઉન્ટરમાં  ઠાર માર્યો છે. […]

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા

પુલવામામાં એન્કાઉન્ટર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ 3 આતંકવાદીઓનો કરાયો ઠાર શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે.સુરક્ષા દળોએ માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી 2 AK 47 રાઈફલ્સ અને 1 પિસ્તોલ સહિત અનેક હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે હાલ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. માર્યા ગયેલા આતંકવાદીઓમાં […]

જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આચંકા – રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતા નોંધાઈ

જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી રિક્ટર સ્કેલ પર તીવર્તા 3.7 નોંધાઈ   શ્રીનગરઃ- છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીર વિસ્તારમાં ભૂકંપ આવવાની ઘટનાઓ સામાન્ય થતી જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત જમ્મુ કાશ્મીરની ઘરા ઘ્રુજી ઉઠી હતી. પ્રાપ્ત જાણકારી પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં વિતેલા દિવસ શુક્રવારની મોડી રાત્રે ભૂકંપના આંચકા અનુભવાયા છે. તરિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code