ટાર્ગેટ કિલિંગને લઈને કાશ્મીરી પંડિતોની સામૂહિક સ્થળાંતર કરવાની ચેતવણી – ઠેર ઠેર પ્રદર્શન
ટાર્ગેટ કિલિંગને લઈને કાશdમીરમાં પ્રદર્શન સામૂહિત સ્થળાંતર કરવાની સરકારને ચેતવણી શ્રીનગર – છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજ રોજ પણ મહિલા શિક્ષિકાની ગોળઈ મારીને હત્યા કરવામાં આવી હતી ,હવે આતંકીોના ત્રાસથી કંટાળીને કાશ્મીરી પંડિતો રસ્તા પર ઇતરી આવ્યા છે તેમણે કાશ્મીરમાં ઠેર ઠેર પ્રદર્શન કરવાનું […]


