1. Home
  2. Tag "Jammu KAshmir"

ટાર્ગેટ કિલિંગને લઈને  કાશ્મીરી પંડિતોની સામૂહિક સ્થળાંતર કરવાની ચેતવણી – ઠેર ઠેર પ્રદર્શન

ટાર્ગેટ કિલિંગને લઈને કાશdમીરમાં પ્રદર્શન સામૂહિત સ્થળાંતર કરવાની સરકારને ચેતવણી     શ્રીનગર  – છેલ્લા ઘણા સમયથી જમ્મુ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજ રોજ પણ મહિલા શિક્ષિકાની ગોળઈ મારીને હત્યા કરવામાં આવી હતી ,હવે આતંકીોના ત્રાસથી કંટાળીને કાશ્મીરી પંડિતો રસ્તા પર ઇતરી આવ્યા છે તેમણે કાશ્મીરમાં ઠેર ઠેર પ્રદર્શન કરવાનું […]

કાશ્મીરના કુલગામમાં આતંકીઓની નાપાક હરકત – ફરી એક હિન્દુ મહિલા શિક્ષકની ગોળીમારીને હત્યા કરી

કાશ્મીરમાં આતંકીઓનો કહેર એક મહિલા શકિક્ષકની ગોળી મારીને કરાઈ હત્યા શ્રીનગર- જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી આતંકીઓ દ્રારા સ્થાનિક લોકોની હત્યાઓના મામલાઓ વધતા જોવા મળી રહ્યા છે,તાજેતરમાં ટીવી અભિનેત્રી અમરિનની ગોળી મારીને હત્યા બાદ ફરી આજ રોજ એક મહિલા શિક્ષકની ગોળી મારીને હત્યા કરનાવો મામલો સામે આવ્યો છે. જાણકારી અનુસાર કુલગામ જિલ્લાના ગોપાલપોરા વિસ્તારમાં એક […]

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા,બે AK-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા  

જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં અથડામણ સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ અથડામણમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા બે AK-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના અવંતીપોરામાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા છે.આતંકીઓ પાસેથી બે એકે-47 રાઈફલ સહિતની ગુનાહિત સામગ્રી મળી આવી છે. માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખ ત્રાલના શાહિદ રાથર અને શોપિયાંના ઉમર યુસુફ તરીકે […]

જમ્મુ-કાશ્મીરઃ- અભિનેત્રી અમરીનના હત્યારાઓનો ખાતમો, શ્રીનગરમાં પણ સેનાએ બે આતંકીઓને કર્યા ઢેર

અભિનેત્રી અમરીન હત્યારાઓ ઢેર શ્રીનંગરમાં બે આતંકીઓનો ખાતમો જમ્મુ કાશ્મીરમાં વિતેલા દિવસને ગુરુવારના રોજ અભિનેત્રી અનમરિનની ગોળી મારીને આતંકવાદીઓએ હત્યા કરી હતી ત્યારે હવે મોડી રાતે સેનાને મોટી સફળતા હાંસલ થી છે.પ્રાપ્ત જાણકારી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના પુલવામાના અવંતીપોરામાં ગુરુવારે રાત્રે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેની અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. કાશ્મીર પોલીસે કહ્યું […]

જમ્મુ-કાશ્મીરના જોજિલા હાઈવે પાસે ખીણમાં ખાબકી કાર, 7 લોકોના મોતની આશંકાઓ

જમ્મુ કાશ્મીરના હાઈવે પણ ખીણમાં ખાબકી કાર 7 લોકોનાના મોતનું અનુમાન શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર કે જેના રસ્તાઓ ખીણમાંથી પસાર તાય છે ત્યારે આવા માર્ગો પર અકસ્માતની ઘટનાઓ બનવાની શક્યતાઓ વધુ હોય છે,ત્યારે આજરોજ પણ એક મોટો માર્ગ અકસ્માત થયો છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે જમ્મુ-કાશ્મીરના ઝોજિલા પાસ પાસે એક મોટી દુર્ઘટનામાં કાર રસ્તા પરથી લપસીને ઊંડી […]

જમ્મુ કાશ્મીરઃકુપવાડામાં સેના એ ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો,એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા

કુપવાડામાં ત્રણ આતંકીઓનો ખાતમો સુરક્ષાદળોએ ઘુસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર એવો પ્રદેશ છેકે જ્યા આતંકીઓની પેની નજર હોય છે તેઓ ઘુસણખોરીના પ્રયાસો સહીત અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નમાં રહેતા હોય છે, ત્યારે આજે સુરક્ષાદળોને કુપડાવડામાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.સેનાના જવાનોએ ઘુસમખોરી કરતા આતંકીઓના નાપાક ઈરાદા પર પાણી ફેરવ્યું હતું. જાણકારી પ્જરમાણે […]

જમ્મુ-કાશ્મીરના બારામૂલામાં સેનાને મળી મોટી સફળતા – ત્રણ પાકિસ્તાની આતંકીઓ ઢેર, એક જવાન પણ શહીદ

કાશ્મીરમાં સેનાને મળી સફળતા ત્રણ પાકિસ્તાની આતંકીઓ ઢેર સવારથી ચાલી રહ્યું હતું એન્કાઉન્ટર   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીર કે જ્યાં આતંકીઓની નજર હંમેશા રહેતી હોય છે તેઓ અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્નોમાં લાગેલા હોય છે ત્યારે આવી સ્થિતિમાં આજરોજ બુધવાર જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.  બારામુલ્લાના કરેરી વિસ્તારમાં નજીભાત ચોકડી પર આતંકવાદીઓ સાથે […]

બારામુલામાં દારૂની દુકાન પર આતંકીઓ કર્યો ગ્રનેડ હુમલો-એક નું મોત, 3 લોકો ઘાયલ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો વઝતો ત્રાસ શરાબની દુકાનને બનાવી નિશાન એક વ્યક્તિનું મોત ત્રણ લોકો ઘાયલ   શ્રનગરઃ- જમમ્ુ કાશ્મીર કે જ્યાં સતત આતંકીોની નજર એટકેલી હોય છે. આવી સ્થતિમાં વિતેલા દિવસને મંગળવારની સાંજે કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં આતંકીઓએ હુમલો કર્યો છે. આતંકીઓ એ દારૂની દુકાનમાં ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો દુકાનની અંદર ગ્રેનેડ દૂકાનમાં વિસ્ફોટ થતાં  […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને ભંડોળ પુરુ પાડવાના મામલે SIA ની મોટી કાર્યવાહીઃ- 12 ઠેકાણાઓ પર દરોડા

આતંકીઓને ભંડોળ પુરુ પાડવાના  મામલે SIA  કાર્યવાહી 12 ઠેકાણાઓ પર દરોડા દિલ્હી- કાશ્મીરમાં આતંકીઓ દ્રારા સતત શાંતિ ભંગ કરવવાના પ્રયાસો કરવામાં આવતા હોય છે આ સાથે જ કેટલાક સંગઠનો દ્રારા આતંકીઓને ભંડોળ પુરુ પાડવાની હકીકતો પણ સામે આવી ચૂકી છે આવી સ્થિતિમાં સુરક્ષા એજન્સીઓ દ્રારા સતત આવા સંગઠનો પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે […]

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો વધતો આતંકઃ પોલીસ કર્મી પર ગોળીબાર કરતા ગંભીર હાલત સાથે હોસ્પિટલમાં દાખલ

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓએ પોલીસ પર કર્યો ગોળીબાર પોલીસ કર્મીની હાલત ગંભીર પોલીસ કર્મીને હોસ્પિટલમાં દાખલ કરાયો શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદીનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે, આતંકીો દ્રારા અહીં શાંતિ ભંગ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે  ત્યારે હવે આતંકીઓએ એક પોલીસ કર્મી પર ગોળી બાર કર્યો હોવાની ઘટના આજરોજ સામે આવી છે. પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code