1. Home
  2. Tag "Jammu KAshmir"

જમ્મુ-કાશ્મીરમાં સેના એ જૈશના 3 આતંકીઓને કર્યા ઢેર-24 કલાકમાં 9 આતંકવાદીઓનો ખાતમો

સેનાએ હાંસલ કરી મોટી સફળતા જમ્મુ કાશ્મીરમાં ત્રણ આતંકીઓ ઢેર 24 કલાકમાં કુવલ 9 આતંકીઓ ઢેર શ્રીનગરઃ- છેલ્લા 24 કલાકથી જમ્મુ કાશ્મીરનમાં સેના સતત કાર્યરત રહીને આતંકીઓની શાધખોળમાં લાગી છે ત્યારે બુધવારની રાતે જૈશના ત્રણ આતંકીઓ તથા ગુરુવારની સવારે 3 આતંકીઓ અને હવે વિતેલી રાતે થયેલી અથડામણમાં અન્ય જૈશના ત્રમ આતંકીોને ઢેર કરીને સેનાએ મોટી […]

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીનો ઠાર

દક્ષિણ કાશ્મીરમાં સેનાએ બે ઓપરેશન હાથ ઘર્યા 6 આતંકીઓને કર્યા ઢેર   શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર અવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે,ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની તર્જ […]

જમ્મુ-કાશઅમીરના પુલવામાં જૈશના આતંકીના 2 મદદગારની ધરપકડ-હથિયારોની સપ્લાય કરતા હતા

 પુલવામાં જૈશના આતંકીના 2 મદદગારની ધરપકડ આ મદદગાર આતંકીઓને હથિયારોની સપ્લાય કરતા હતા   શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને મદદ કરતા લોકો પર સુરક્ષાદળોએ કાર્યવાહી શરુ કરી છે ત્યારે સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે મદદગારોની ધરપકડ કરી છે.ળતી માહિતી પ્રમાણે આ બંને આરોપી આતંકવાદીઓને ખોરાક, આશ્રય, પરિવહન અને હથિયારોની સપ્લાય સહિત તમામ […]

જમ્મુ-કાશ્મીર: પુલવામામાં ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર,પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકતા બે પોલીસકર્મી ઘાયલ

ફરી એકવાર આતંકીઓએ ઘડ્યું નાપાક ષડયંત્ર પોલીસ ચોકી પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હુમલામાં બે પોલીસકર્મી થયા ઘાયલ શ્રીનગર:જમ્મુ-કાશ્મીરના પુલવામામાં આતંકીઓએ ફરી એકવાર તેમનું નાપાક ષડયંત્રને  અંજામ આપ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે,પુલવામામાં પોસ્ટ ઓફિસ પાસે પોલીસ ચોકી પર ગ્રેનેડ હુમલો થયો છે. આ હુમલામાં બે પોલીસકર્મી ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે.મળતી માહિતી […]

જમ્મુ કાશ્મીરમાં સેનાએ 24 કલાકમાં 3 એન્કાઉન્ટરમાં 5 આતંકીઓને કર્યા ઠાર

જમ્મુ કાશ્મીરમાં 24 કલાકમાં  3 જૂદા જૂદા એન્કાઉન્ટર સેનાને મળી સળફતા 5 આતંકીઓનો કર્યો ખાતમો   શ્રીનગરઃ-  જમ્મુ કાશ્મીર પ્રદેશમાં આતંકીઓની નજર હંમેશા હોય છે તે અહીની શાંતિ ભંગ કરવાના સતત પ્રયત્ન કરતા રહે છે ત્યારે સેનાો પણ આતંકીઓના નાપાક ઈરાદાઓને અંજામ આપવામાં નિષ્ફળ બનાવે છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરમાં ત્રણ […]

જમ્મુ-કાશ્મીરમાં સવારથી શરુ થયેલી અથડામણમાં સેનાને મળી સફળતાઃ 2 આતંકીઓ ઢેર

જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી સફળતા અથડામણમાં 2 આતંકીઓના મોત શ્રીનગરઃ-  જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આજે વહેલી સલવારથી જ સેના અને આતંકીો વચ્ચે અથડામણ સર્જાઈ હતી.સવારથી શરુ થયેલા  આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે તાલી રહેલા એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઢંક કરાયા છે જો કે હાલ આ  માર્યા ગયેલા આતંકીઓની કોઈ ઓળખ થઈ નથી. આ સાથે જ સુરક્ષા દળોને સ્થળ પરથી […]

જમ્મુ કાશ્મીરમાં સેફદ ક્રિસમસની મજા લેવા પહોચ્યા પ્રવાસીઓઃ ગુલમર્ગમાં સફેદ ચાદર લપેટાયું

જમ્મુ કાશ્મીરમાં સહેલાણીનુંપુર સફેદ બરફની ચાદરની મજા માણવા પ્રવાસીઓનો ઘસારો શ્રીનગરઃ- નવા વર્ષની થોડા જદિવસમાં જ શરુઆત થનાર છે ક્રિસમસ જેવા તહેવારને લઈને લોકો ફરવા જઈ રહ્યા છે ત્યારે દેશની જન્નત ગણાતા જમ્મુ કાશ્મીરમાં પણ સહેલાણીની ભીડ જોવા મળી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં વ્હાઇટ ક્રિસમસની સાથે સાથે નવા વર્ષનું સ્વાગત પણ હિમવર્ષાથી થઈ શકે છે. સહેલાણીઓ […]

જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ

આતંકી અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શોપિયાના ચૌગામ વિસ્તારમાં અથડામણ શરૂ ગઈકાલે પણ માર્યો ગયો હતો એક આતંકી શ્રીનગર:જમ્મુ-કાશ્મીર જિલ્લામાં હજુ ગઈકાલે જ અનંતનાગમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કરવામાં સફળતા મેળવી હતી.આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યા બાદ જવાબી કાર્યવાહીમાં આતંકવાદી માર્યો ગયો હતો.ત્યારે આજે ફરી જમ્મુ-કાશ્મીરના શોપિયામાં આંતકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ […]

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ શરૂ

સુરક્ષા દળો અને આતંકી વચ્ચે અથડામણ સુરક્ષાદળો-પોલીસે આતંકવાદીઓને ઘેર્યા અનંતનાગ જિલ્લામાં બની ઘટના શ્રીનગર:જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર સેના અને આંતકીઓ વચ્ચે અથડામણ થતી હોય છે. ત્યાં ફરી એકવાર જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી. કાશ્મીર ઝોન પોલીસે ટ્વિટ કર્યું કે,આ એન્કાઉન્ટર અરવની વિસ્તારમાં શરૂ થયું છે.પોલીસ અને સુરક્ષા […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ એ સામાન્ય નાગરિકો પર કર્યું ફાયરિંગ- એક નાગરિકનું મોત

જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગની ઘટના આતંકવાદીએ કરેલા ફાયરિંગમાં એક નાગરિકનું મોત   શ્રીનગર . જમ્મુ-કાશ્મીર કે જ્યા અવાર નવાર આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદાને અંજામ આપવાના પ્રયત્ન કરતા રહેતા હોય છે,ત્યારે વિતેલા દિવસે પણ આવી જ એક ઘટના સામે આવી છે જેમંા આતંકવાદીઓે ગોળી બાર કર્યો હતો અને એક નાગરિક ઘટનાનો ભોગ બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code