રાજકોટમાં રેસકોર્સને બદલે અટલ સરોવર પાસે જન્માષ્ટમીનો લોકમેળો યોજવાના મુદ્દે વિરોધ
રાજકોટમાં વર્ષોથી રેસકોર્સ પર લોકમેળો યોજવામાં આવે છે, ભાજપના નેતાઓ અટલ સરોવર પર લોકમેળો યોજવાની માગ કરી રહ્યા છે, અટલ સરોવર 7 કિમી દૂર હોવાથી લોકોએ તગડા ભાડા ચૂકવવા પડશે રાજકોટઃ રંગીલા ગણાતા રાજકોટ શહેરમાં દરવર્ષે જન્માષ્ટમીનો 5 દિવસનો લોકમેળો રેસકોર્સ પર યોજવામાં આવે છે. લોકમેળાને મહાલવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. […]