જૌનપુરમાં બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત, 3 વ્યક્તિ ઘાયલ
લખનૌઃ પ્રયાગરાજ મહાકુંભમાં મૌની અમાવસ્યા પર સ્નાન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓને લઈ જતી કાર અને બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરી રહેલા ત્રણ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જ્યારે કારમાં ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારને ભારે નુકશાન થયું છે. પ્રાપ્ત માહિતી […]