1. Home
  2. Tag "jayshankar"

વિદેશમંત્રી એસ જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી મુલાકાત

મંત્રી એશ જયશંકરે  પ્રિસં ક્રાઉન સાથે મુલાકાત કરી વ્યાપક રણનિતી મામલે ચર્ચા દિલ્હીઃ- ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સંયુક્ત આરબ અમીરાતની મુલાકાતે છે.વિતેલા દિવસને રવિવારે તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ અને યૂએઈના સશસ્ત્ર દળોના ડેપ્યુટી સુપ્રીમ કમાન્ડર શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી અને બંને દેશો વચ્ચેની વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી અંગે […]

78 વર્ષમાં પહોંચશે 5 ટ્રિલિયન ડોલર પર, 200 વર્ષમાં અંગ્રેજ લૂંટી ગયા છે 45 ટ્રિલિયન ડોલર

અંગ્રેજોએ ભારતમાં ચલાવ્યું હતું લૂંટતંત્ર અંગ્રેજો 200 વર્ષમાં 45 ટ્રિલિયન લૂંટી ગયા આઝાદીના 78 વર્ષે ભારતીય ઈકોનોમી 5 ટ્રિલિયન ડોલર પર ભારત 2024 સુધી 5 ટ્રિલિયન ડોલરની ઈખોનોમી બનવા માટે પુરું જોર લગાવી રહ્યું છે. જો કામિયાબ રહેશે તો આઝાદ ભારતને અહીં સુધી પહોંચવામાં 78 વર્ષ લાગશે. પરંતુ તમે જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે તેના […]

બ્રિટન: 10 જુલાઈએ ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક નહીં થાય, અનૌપચારીક વાતચીત શક્ય

શું ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરની 10મી જુલાઈએ લંડનમાં પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશી સાથે મુલાકાત થશે? સૂત્રોનું કહેવું છે કે બંને દેશોની વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક પ્રસ્તાવિત નથી, પરંતુ અનૌપચારીક વાતચીતની શક્યતાને નકારી શકાય તેમ નથી. જયશંકરને 10મી જુલાઈએ લંડનમાં કોમનવેલ્થ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવાનો છે. આ બેઠકમાં 53 દેશો ભાગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code