1. Home
  2. Tag "jharkhand"

ઝારખંડઃ નક્સલીઓએ મોડી રાત્રે ટ્રેનના પાટા પર ફોડ્યો બોમ્બ, ટ્રેન વ્યવહાર ખોરવાયો

ઝારખંડમાં નક્સલીઓનું નાપાકા કાવતરું રેલ્વે પાટા પર બોમ્બ ફોટતા રેલ્વે વ્યવહાર ખારવાયો રાંચીઃ-  ઝારખંડના ઘણા વિસ્તારોમાં નક્સલીઓ સક્રિય છે ત્યારે વિતેલી રાતે નકસ્લીઓએ પોતાના કાવતરાને અંજામ આપ્યો હતો, પ્રાપ્ત માહબિતી પ્રમાણે નક્સલવાદીઓએ ગઈકાલે રાત્રે ઝારખંડના ગિરિડીહ નજીક બોમ્બ વિસ્ફોટ કરીને દિલ્હી-હાવડા માર્ગ પરના રેલવે ટ્રેકને ઉડાવી દીધા હતા. નક્સલીઓ દ્રારા પાટા ઉડાવી દેવાના  કારણે આ […]

ઝારખંડઃ નિવાસી શાળાના 21 હજાર વિદ્યાર્થીઓને મોબાઈલ ટેબ અપાશે

નવી દિલ્હીઃ ઝારખંડ સરકાર રાજ્યની 136 કલ્યાણ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા 21 હજાર વિદ્યાર્થીઓને મોબાઈલ ટેબ આપશે. શાળાના ધોરણ 1-12 સુધીના બાળકોને તેનો લાભ મળશે. આ માટે સરકાર 26.25 કરોડનો ખર્ચ કરશે. રાજ્ય સરકારની યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સરકારી શાળાના ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓની નોટબુકના પ્રથમ પાના પર પણ સરકારની યોજનાઓની […]

ઝારખંડઃ જેલમાં બંધ કુખ્યાત ગુનેગારે સાગરિતો સાથે કરી દારૂની પાર્ટી, ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ

નવી દિલ્હીઃ ઝારખંડના ગુમલા જેલની તાજેતરમાં કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં આજીવન કેદની સજા ભોગવતા આરોપી સુજીતસિંહા જેલમાં જ દારૂની પાર્ટી મનાવતો જોવા મળે છે. આ ધટનાને પગલે એઆઈજી હામિક અખ્તર અને ગુમલા જિલ્લા પ્રશાંસનના તપાસ રિપોર્ટની સમીક્ષા બાદ જેલના પ્રભારી જેલર સહિત ચાર કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તેમજ તેમની સામે ખાતાકીય કાર્યવાહી […]

ઝારખંડઃ PLFI સંગઠનના આઠ નક્સલવાદીઓ ઝડપાયાં, મોંઘી કાર અને 77 લાખની રોકડ જપ્ત

રાંચીઃ ઝારખંડ પોલીસના હાથે મોટી સફળતા લાગી છે. પોલીસ માટે માથાન  દુઃખાવો બનેલા કુખ્યાત ઉગ્રવાદી સંગઠન પીએલએફઆઈના 8 સભ્યોને પોલીસે દબોચી લીધા છે. આ નક્સલવાદીઓ પાસેથી આધુનિક હથિયારોની સાથે મોંઘી મોટરકાર અને લાખોની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. નક્સલવાદીઓ બીએમડબલ્યુ અને એમજી હેક્ટર જેવી મોંઘી મોટરકારનો ઉપયોગ કરતા હતા. તેમજ તેમની પાસેથી 77 લાખની […]

ઝારખંડમાં કોરોનાની રસી બાદ થયો ચમત્કારઃ અકસ્માતગ્રસ્ત પ્રૌઢનો અવાજ પરત આવ્યો

દિલ્હીઃ કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને કોરોના રસીકરણ અભિયાનને વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન ઝારખંડમાં પાંચ વર્ષ પહેલા અકસ્માતમાં ઈજા થતા 55 વર્ષિય પ્રૌઢના શરીરના કેટલાક અંગે કામ કરતા બંધ થઈ ગયા હતા. તેમજ તેમણે અવાજ પણ ગુમાવ્યું હતો. દરમિયાન કોરોનાની રસી બાદ તેમના નિર્જીવ શરીર હલન-ચલન કરવા લાગ્યું હોવાનો તથા અવાજ પરત આવી […]

કોરોનાવાયરસ : 1 જાન્યુઆરીએ ઝારખંડમાં એક હજારથી વધુ કેસ નોંધાયા

 નવા વર્ષે વાયરસનો ખતરો વધ્યો ઝારખંડમાં 1000 થી વધુ કેસ નોંધાયા 495 દર્દી માત્ર રાંચીમાં જ નોંધાયા   રાંચી:ઝારખંડમાં નવા વર્ષના પહેલા દિવસે શનિવારે કોવિડ-19ના 1007 નવા કેસ નોંધાયા હતા. સત્તાવાર પ્રવક્તાએ જણાવ્યું કે,આજે પહેલી તારીખે રાજ્યમાં કુલ 1007 કોવિડ સંક્રમિત મળી આવ્યા, જેમાંથી 495 દર્દીઓ એકલા રાજ્યની રાજધાની રાંચીના છે.  અગાઉ 31 ડિસેમ્બરે રાંચીના […]

ઝારખંડ બાદ અન્ય રાજ્યોમાં પણ થઈ શકે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઘટાડો

ઝારખંડમાં લોકોને મળશે રાહત પેટ્રોલ-ડીઝલ માટે વધારે કિંમત નહી આપવી પડે બસ લોકોએ આ કરવાનું રહેશે મુંબઈ: સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત લોકોને હેરાન પરેશાન કરી રહી છે. આવામાં ઝારખંડની સરકાર દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે જે અન્ય રાજ્યમાં પણ લેવામાં આવી શકે તેમ છે. જાણકારી અનુસાર ઝારખંડની સરકાર દ્વારા લોકોને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં […]

આ રાજ્યમાં 26 જાન્યુઆરીથી 25 રૂપિયા સસ્તું પેટ્રોલ મળશે, CMનું મોટું એલાન

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વચ્ચે ઝારખંડના લોકો માટે રાહતના સમાચાર ઝારખંડના BPL કાર્ડધારકોને પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું મળશે ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને કર્યું એલાન નવી દિલ્હી: એક તરફ દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના આસમાનને આંબેલા ભાવથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે બીજી તરફ ઝારખંડના લોકો માટે સારા સમાચાર છે. ઝારખંડના બીપીએલ કાર્ડધારકો માટે રાહતના સમાચાર છે. ઝારખંડના […]

ઝારખંડઃ નક્સલવાદીઓએ બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવ્યો, ટ્રેન વ્યવહાર ખોરવાયો

દિલ્હીઃ પોલીસે કુખ્યાત નક્સલવાદી પ્રશાંત બોસ અને તેમની પત્ની શીલા મરાંડીની ધરપકડની ધરપકડ કરી હતી. જેથી નક્સલવાદીઓએ ભારત બંધના એલાનની જાહેરાત કરી હતી. એટલું જ નહીં પોલીસની કામગીરીથી નારાજ નક્સલીયોએ કર્યો વિરોધ ચક્રધરપુર રેલ મંડળના સોનુવા અને લોટાપહાડ રેલવે સ્ટેશનની વચ્ચેના રેલ પાટાઓને બોમ બ્લાસ્ટ કરી ઉડાવી દીધો હતો. જેથી રેલ વ્યવહારને પણ વ્યાપક અસર […]

ઝારખંડઃ સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં મ્યુઝિયમનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

દિલ્હીઃ આદિવાસી સ્વાંતંત્ર્ય સેનાની બિરસા મુંડાની યાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના મારફતે ઝારખંડના રાંચીમાં મ્યુઝિયમનું ઉદ્ધાટન કર્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ દરમિયાન આદિવાસી પરંપરાઓ અને તેમની શૌર્યગાથાઓને ઓળખ આપવામાં આવશે. 15મી નવેમ્બરના રોજ હવે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે ઉજવવામાં આવશે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code