ખેડૂત આંદોલનથી પંજાબમાં મોબાઈલ નેટવર્કને વ્યાપક નુકશાન – 24 કલાકમાં 90 મોબાઇલ ટાવરોના કનેકશન તૂટતા કુલ 1500 ટાવરો ખડકાયા
                    પંજાબમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન 24 કલાકમાં 90 ટાવરોને પહોચાડ્યું નુકશાન અત્યાર સુધી 1500 જીઓના ટાવરને નુકશાન પહોચ્યું પંજાબના સીએમએ ખેડૂતોને આમ ન કરવા અપીલ કરી દિલ્હીઃ-પંજાબમાં ખેડુતોનું કૃષિ કાયદા વિરુદ્ધનો દેખાવો ચાલુ જ છે. રોષે ભરાયેલા ખેડૂતોએ 24 કલાકમાં 90 મોબાઇલ  ટાવર્સને નુકસાન પહોંચાડ્યું છે. હજારો મોબાઈલ ફોનના કનેક્શન અટકી ગયા છે. છેલ્લા બે દિવસમાં, […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

