જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને મેરજાએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો, અન્ય મંત્રીઓ સોમવારે ચાર્જ સંભાળશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં આજથી ધમધમાટ શરૂ થયો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના કેટલાક મંત્રીઓએ આજથી વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, કૃષિમંત્રી રાઘવજી પટેલ અને બ્રિજેશ મેરજા સહિતના મંત્રીઓએ ઓફિસમાં એન્ટ્રી કરીને વિધિવત કામગીરી શરૂ કરી છે. આ સાથે જ રૂપાણી સરકારના મંત્રીઓએ પોતાના બંગલા અને ઓફિસ ધીરે ધીરે છોડવા માંડ્યા છે. ગાંધીનગરના […]