સંસદના વિશેષ સત્રની શરૂઆત જુના સંસદ ભવનમાં થશે અને ગણેશ ચતુર્થીએ નવા ભવનમાં શિફ્ટ થશે
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે 18 સપ્ટેમ્બરથી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. પહેલા એવી ચર્ચા હતી કે, નવા સંસદ ભવનથી સત્ર શરૂ કરવામાં આવશે પરંતુ હવે આ અંગે એક મોટું અપડેટ આવ્યું છે. સુત્રોના જણાવ્યા અનુસાર, વિશેષ સત્ર જૂની સંસદથી શરૂ થશે અને બાદમાં તેને નવા સંસદ ભવન ખાતે શિફ્ટ કરવામાં આવશે. […]