1. Home
  2. Tag "Jyanti"

ભગવત ગીતાજી વિશ્વમાં એકમાત્ર ગ્રંથ જેની જ્યંતિની કરાય છે ઉજવણી

શ્રીમદ ભાગવત ગીતાજીનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેને હિન્દુ ધર્મનો સૌથી મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે. પંચાંગ અનુસાર, ગીતા જયંતિ દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની દસમી તારીખે ઉજવવામાં આવે છે. આ વર્ષે ગીતા જયંતિનો તહેવાર 11 ડિસેમ્બર 2024 બુધવારના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે મોક્ષદા એકાદશી વ્રત પણ રાખવામાં આવે છે. જ્યોતિષના જણાવ્યા […]

ભગવાન દત્તાત્રયજીની જ્યંતિ, ભગવાન દત્તનો જન્મ અને પૂજનનું શાસ્ત્રાર્થ મહત્વ

ભારત વર્ષમાં આજે દત્ત જ્યંતિની ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત, તેલંગાણા અને કર્ણાટક સહિત દેશમાં મોટાભાગના રાજ્યોમાં તેમની પુજા કરવામાં આવે છે. દત્ત ભગવાનને મહારાષ્ટ્રમાં ગુરુના રુપમાં વિશેષ પુજા કરવામાં આવે છે. દત્ત ભગવાનને ત્રણ દેવ અર્થાત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાહિત છે, માગશર પૂનમના દિવસે દત્તાત્રેય જન્મ થયો હતો. स्कन्दपुराण के […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code