1. Home
  2. Tag "kamal Nath"

રાજીવ ગાંધીએ અયોધ્યામાં રામ મંદિરના તાળા ખોલ્યા હતાઃ કમલનાથ

ભોપાલઃ રામ મંદિરનો શ્રેય લેવાની હોડ વચ્ચે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથે રામ મંદિરનો શ્રેય કોંગ્રેસને આપ્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી એ પહેલા વ્યક્તિ હતા જેમણે 1985માં અયોધ્યામાં તત્કાલીન બાબરી મસ્જિદના તાળા ખોલ્યા હતા, તેથી રામ મંદિરનો શ્રેય બીજા કોઈએ લેવો જોઈએ નહીં. કમલનાથે કહ્યું, “રાજીવ […]

કોંગ્રેસે એમપી માટે 144 ઉમેદવારોના નામ જાહેર કર્યા,કમલનાથ છિંદવાડાથી ચૂંટણી લડશે

કોંગ્રેસ સાંસદ ઉમેદવારોની યાદી કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી 144 નામોને મંજૂરી આપવામાં આવી ભોપાલ: હવે કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીને લઈને પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. શ્રાદ્ધપક્ષ પૂર્ણ થતાની સાથે જ કોંગ્રેસે નવરાત્રિના પહેલા દિવસે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 144 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. અગાઉ, ઉમેદવારોના નામ […]

વર્ષ 2024ની ચૂંટણીમાં PM પદના ઉમેદવાર હશે રાહુલ ગાંધી, કમલનાથના નિવેદનથી વિપક્ષમાં ખળભળાટ

નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી વડાપ્રધાન પદના ઉમેદવાર હશે. આ જાહેરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે જ્યાં સુધી 2024ની સામાન્ય ચૂંટણીનો સવાલ છે તો રાહુલ ગાંધી માત્ર વિપક્ષનો ચહેરો જ નહીં, પરંતુ વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર પણ હશે. કમલનાથના આ નિવેદનથી ભારતીય […]

રાજકારણમાંથી સન્યાસ લેવાની મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ઈચ્છા ?

ભોપાલઃ મધ્યપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન છિંદવાડામાં આયોજીત એક સભામાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે નિવેદન કર્યું હતું કે, હવે હું આરામા કરવા ઈચ્છું છું અને મને કોઈ પણ પદની મહાત્વાકાંક્ષા અને લાલચ નથી. કમલનાથના આ નિવેદનથી તેઓ રાજકારણમાંથી સન્યાસ લેવા માંગતા હોવાની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code