1. Home
  2. Tag "KARNATAKA"

બેંગલુરુમાં આવકવેરા વિભાગના દરોડા, કોન્ટ્રાક્ટરના ઘરેથી કરોડોની રોકડ રકમ જપ્ત

બેંગલુરુઃ- ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્રારા અનેક જગ્યાએ દરોડા પાડવાની ઘટનાઓ છેલ્લા ઘણા મહિનાઓથી શરુ છે ત્યારે ગુરુવારની રાત્રે કર્ણાટકના બેંગલુરુમાં  બે કોન્ટ્રાક્ટરોના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આવકવેરા વિભાગે શંકાસ્પદ કરચોરીને લઈને બેંગલુરુમાં બે નાગરિક કોન્ટ્રાક્ટરોના 25 સ્થાનો પર દરોડા અને સર્ચ હાથ ધર્યા હતા. બેંગલુરુમાં ગુરુવારે મધ્યરાત્રિએ આવકવેરા વિભાગ દ્વારા […]

કાવેરી જળ વિવાદને લઈને આજરોજ કર્ણાટક બંઘ, શાળા-કોલેજ બંધ સહીત અહીં લાગૂ કરાઈ ઘારા 144

દિલ્હીઃ- કર્ણાટકમાં કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવાના મામલે વિરોઘ વકરી રહ્યો છે આ  વિરોઘને લઈને આજે કર્ણાટક અડઘુ બંઘ જોવા મળી રહ્યું  છે. આજ રોજ શુક્રવારે કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું છે.બીજી તરફકન્નડ તરફી અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કર્ણાટક બંધ’ના એલાનને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થઈ શકે છે. આ પહેલા મંગળવારે પણ બેંગલુરુ બંધ હતું […]

કર્ણાટક સરકારે બંધારણની પ્રસ્તાવના વાંચવાનો મેગા કાર્યક્રમ યોજ્યો – દેશ વિદેશમાંથી અનેક લોકોએ ભાગ લીઘો હોવાનો દાવો

બેંગલુરપઃ- કાર્ણાટકની સરકારે આજરોજ 15 સપ્ટેમ્બરને શુક્રવારના દિવસેઆંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ’ની ઉજવણી કરી આ ઉજવણીના  ભાગરૂપે બંધારણની પ્રસ્તાવના વાંચવાની એક મોટા કાર્યક્રનું આયોજન કરવામાં આવ્યું હતું. કર્ણાટકના સમાજ કલ્યાણ પ્રધાન એચસી મહાદેવપ્પાએ બુધવારે કહ્યું હતું કે દેશ અને વિદેશમાં જીવનના તમામ ક્ષેત્રના લગભગ 2.28 કરોડ લોકોએ બંધારણની પ્રસ્તાવના વાંચવા માટે નોંધણી કરાવી છે. તેમણે કહ્યું હતું […]

કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, માત્ર બેંગલુરુમાં જ 4 હજાર કેસ નોંધાતા સીએમ એ આપ્યા આ આદેશ

બેંગલુરુ  – દેશભરમાં ડેન્ગ્યુના કેસ છૂટા છવાયા જોવા મળી રહ્યા છે ત્યારે કર્ણાટક રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર ફેલાયો છે એક જ શહેરમાં 4 હજારથી વઘુ કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના કહેરને લઈને રાજ્યના સીએમએ દિશા નિર્દેશ પણ જારી કર્યા છે.  રાજ્ય સરકાર હવે તેમને નિયંત્રિત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અધિકારીઓને પાણીજન્ય રોગોના ફેલાવાને […]

કર્ણાટકના શહેરોમાં ટામેટાના ભાવમાં રાહત, ફરી ટામેટા પ્રતિ કિલો 20ના ભાવે મળતા થયા

બેંગલુરુઃ- છેલ્લા ઘણા દિવસોથી ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા હતા ત્યારે હવે કેટલાક શહેરોમાં ટામેટા પ્રતિ કિલો 50 થી 60 રુપિયે વેચાતા થયા છે ત્યારે આ સમગ્ર સ્થિતિમાં કર્ણટાકમાં ટામેટાના ભાવ મોંધવારી પહેલાના સમયમાં પરત ફર્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે કર્ણટાકના બેંગલુરુમાં ટામેટા હવે પ્રતિ કિલો 20 રુપિયે વેચાતા જોવા મળી રહ્યા છએ જેને લઈને […]

કર્ણાટકમાં ટેસ્ટ ફ્લાઈટ દરમિયાન DRDO નું માનવરહિત ડ્રોન ક્રેશ થવાની ઘટના સામે આવી

બેંગલુરુ – દિવસેને દિવસે પ્લેન ક્રેશ થવાની કે ડ્રોન ક્રેશ થવાની ઘટના બની રહી છએ ત્યારે આજરોજ કર્ણાટકમાં પણ ડીઆરડીઓનું પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી છે, આ પહેલા પણ ડ્રોન અને હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ક્રેશ થયેલા ડ્રોનના કેટલાક વીડિયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. […]

કર્ણાટકઃ મંદિરના વિકાસ કાર્યો માટે નાણા ફાળવવા ઉપર પ્રતિબંધ ફરમાવતો આદેશ સરકારે પરત ખેંચ્યો

બેંગ્લોરઃ કર્ણાટક સરકારે મંદિરના વિકાસ કાર્યો માટે ફંડ અટકાવવાના નિર્ણય બાદ વિવાદ વધ્યા પછી આદેશને પાછો ખેંચી લીધો છે, રાજ્યની માલિકીના મંદિરોના વિકાસ કાર્યો માટે નાણાં આપવા પર પ્રતિબંધ ફરમાવાના સરકારના આદેશ બાદ ભાજપે વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી હતી, જ્યારે હિન્દુત્વવાદી સંગઠનોએ તેને હિન્દુ વિરોધી ગણાવ્યું હતું. મુઝરાઈના પ્રધાન આર રામલિંગા રેડ્ડીએ સ્પષ્ટ કર્યું હતું […]

કર્ણાટકઃ હવે કોંગ્રેસ સરકારે મંદિર નિર્માણ અને રિનોવેશન સંબધિત કામ માટે અપાતુ ફંડ અટકાવાનો કર્યો નિર્ણય

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપની સરકારના પતન બાદ કોંગ્રેસે સત્તા સંભાળી છે. બીજી તરફ ગત ભાજપની સરકારના કેટલાક નિર્ણયો હાલની કોંગ્રેસ સરકાર બદલી રહી છે. હવે મંદિરોના ડેવલપમેન્ટ અને રિનોવેશન સંબંધિત કામગીરીમાં ફાળવવામાં આવતા ફંડને અટકાવી દેવાનો આદેશ કર્યો છે. સરકારના નિર્ણયને પગલને ભાજપ અ હિન્દુ સંગઠનોમાં રોષ ફેલાયો છે. તેમજ નિર્ણય પરત ખેંચવાની માંગણી કરી છે. […]

કર્ણાટકમાં હવે BJP અને પૂર્વ PM દેવગૌડાની પાર્ટી JDS સાથે મળી કરશે લોકોના હિતમાં કાર્ય

બેંગ્લોરઃ કર્ણાટકમાં હાલ કોંગ્રેસની સરકાર છે. જ્યારે વિપક્ષ તરીકે ભાજપા જવાબદારી નીભાવી રહ્યું છે. હવે પૂર્વ પડાપ્રધાન એચડી દેવગૌડાની પાર્ટી જેડીએસએ ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય લીધો છે. જનતા દળ સેક્યુલર (JDS)ના નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ જાહેરાત કરી કે તેમની પાર્ટીએ રાજ્યના હિતમાં વિપક્ષ તરીકે ભાજપ સાથે મળીને કામ કરવાનો નિર્ણય […]

કર્ણાટકના લોકોને પડી શકે છે મોંઘવારીનો માર! દૂધના ભાવમાં આટલા રૂપિયા સુધીનો થઈ શકે છે વધારો

કર્ણાટકના લોકોને મોંઘવારીનો માર! દૂધના ભાવમાં થઇ શકે છે વધારો  મિલ્ક ફેડરેશનના અધિકારીઓએ આપી માહિતી  બેંગલુરુ:દિવસે  ને દિવસે મોંધવારી વધતી જાય છે.જેની અસર લોકો પર પડી રહી છે.વધતી જતી મોંધવારીથી લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે.આ પહેલા તેલ,શાકભાજી સહીતની વસ્તુના ભાવ વધ્યા ત્યાં હવે કર્ણાટકના લોકો પર હજુ મોંધવારીનો માર પડી શકે છે.કર્ણાટકમાં દૂધના ભાવમાં વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code