1. Home
  2. Tag "Kashi Telugu Sangam"

PM મોદી કાશી તેલુગુ સંગમમના શ્રદ્ધાળુઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે

દિલ્હી : વારાણસીમાં કાશી તમિલ સંગમમ પછી વડા પ્રધાન શનિવારે કાશી તેલુગુ સંગમમના તીર્થયાત્રીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે. માનસરોવર ઘાટ ખાતે સાંજે 6 થી 9 દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. વડાપ્રધાન સાંજે 7 વાગ્યે વર્ચ્યુઅલ માધ્યમથી કાશી પહોંચેલા તમામ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરશે. આ માહિતી શુક્રવારે કાંચી કામકોટી મઠમાં રાજ્યસભાના સાંસદ જીવીએલ નરસિમ્હાએ આપી હતી. પત્રકારો સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code