1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરમાં સક્રિય તહરીક-એ-હુરિયત ઉપર પ્રતિબંધના ભારત સરકારના નિર્ણયથી પાકિસ્તાન નારાજ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં સક્રિય તહરીક એ હુરિયત સંગઠન ઉપર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવતા પાકિસ્તાનના પેટમાં ચુક ઉપડી છે. તહરીક એ હુરિયત સંગઠન પાકિસ્તાનના વિશ્વાસુ મનાતા સૈયદ અલી શાહ ગિલાનીનું છે. ભારતીય ગૃહ મંત્રાલયે યુએપીએ હેઠળ આ સંગઠન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વર્ષ 2018 બાદ કાશ્મીરમાં આ એવુ આઠમું સંગઠન છે તેની ઉપર કેન્દ્ર સરકારે પ્રતિબંધ […]

પ્રોપગેન્ડા ગમે તેટલો ચાલે, પણ જમ્મુ-કાશ્મીરમાં આતંક કાબુમાં: આંકડાઓ આપી રહ્યા છે સાક્ષી

શ્રીનગર: એક સમયે ભાગલાવાદીઓના ઉધામા અને પથ્થરબાજીને કારણે અશાંત જમ્મુ-કાશ્મીરમાં હવે અમનચેન દસ્તક આપી રહ્યા છે. અનુચ્છેદ-370ના હટાવાયા બાદથી ગત વર્ષોમાં જમ્મુ-કાશ્મીરમાં બંધ અને પથ્થરમારા જેવી ઘટનાથી હિંસામાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે 15 ડિસેમ્બર સુધી આતંકવાદ અને ભાગલાવાદ સંબંધિત સંગઠિત હડતાળ અને સંગઠિત પથ્થરમારાની શૂન્ય ઘટનાઓ નોંધાય છે. આ વાત કોઈનાથી છૂપાયેલી નથી […]

ભારતે આતંકીઓના આકા હાફિઝ સઈદની માંગણી કરતા પાકિસ્તાને ફરી આલોપ્યો કાશ્મીરનો રાગ

નવી દિલ્હીઃ ભારત સરકારે આતંકીઓના આકા અને આતંકવાદી સંગઠન લશ્કર એ તૌયબાના વડા હાઈઝ સઈદના પ્રત્યાર્પણની માંગણી કરતા ફરી એકવાર પાકિસ્તાને કાશ્મીરનો રાગ આલોપ્યો છે. તેમજ કાશ્મીર મુદ્દે ભારત સામે ફરી એકવાર ઝેર ઓક્યું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મુમતાઝ જહરા બલુચએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન અને ભારત વચ્ચે સંબંધ સામાન્ય બનવાની શકયતા નથી. ભારત […]

કાશ્મીરઃ અખનૂર સેક્ટરમાં પાકિસ્તાની આતંકીઓની ઘુસણખોરીને ભારતીય જવાનોએ નિષ્ફળ બનાવી

નવી દિલ્હીઃ જમ્મુના અખનૂર સેક્ટરમાં સેનાએ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય સરહદ પર ઘુસણખોરીની આતંકીઓએ પ્રયાસ કર્યો હતો. જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો. સેનાના જવાનોએ ચાર ઘુસણખોરો આંતરરાષ્ટ્રીય સીમા ઉપર તાર તરફ આવતા જોયા હતા. જેથી તેમને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ઘુસણખોરને ઠાર મારવામાં આવ્યો હતો. જેની લાશ આથંકવાદીઓ લઈ […]

ઠંડીનો ચમકારો વધશેઃ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની શક્યતા

22 થી 24 તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે ઉત્તર ભારતના રાજ્યોમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું નવી દિલ્હીઃ પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડીસેમ્બરે પશ્ચિમી હિમાલયને અસર કરી શકે છે. જેના પગલે ઉત્તર […]

UNSCમાં ફરીથી કાશ્મીર રાગ આલાપનાર પાકિસ્તાનને ભારતનો કરારો જવાબ..

નવી દિલ્હીઃ પાકિસ્તાને ફરી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)માં કાશ્મીરનો રાગ આલોપ્યો હતો. ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના મુદ્દામાં પાકિસ્તાને યુએનએસસી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, ભારતે આ પ્લેટફોર્મ મારફતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો. યુએનમાં પાકિસ્તાનના સ્થાયી પ્રતિનિધિ મુનીર અકરમએ કહ્યું હતું કે, કાશ્મીરમાં લોકોની હાલની સ્થિતિ પેલેસ્ટિનના નાગરિકો જેવી છે. જે […]

કાશ્મીરના કુપવાડામાં ભારતીય જવાનોએ ઘુસણખોરી કરતા બે આતંકીઓને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ ઉત્તર કાશ્મીરના કુપવાડામાં સુરક્ષા દળોએ સરહદ પારથી ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ભારતીય સુરક્ષા જવાનોએ કુપવાડાના માછિલ સેક્ટરમાં બે આતંકીઓ માર્યા ગયા છે. તેમજ અન્ય આતંકવાદી છુપાયેલા હોવાની શકયાને પગલે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે જણાવ્યું કે ચોક્કસ માહિતી પર સેના અને પોલીસે માછિલ સેક્ટરના કુમકડી વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું. […]

કાશ્મીરઃ ભ્રષ્ટાચાર-આંતકવાદના ખોટા કેસમાં ફસાવીને નાણા પડાવવાના કેસમાં પોલીસ અધિકારીની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર અને આંતકવાદના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણા પડાવવાના આરોપમાં પોલીસે ઉચ્ચ અધિકારી આદિલ શેખને ઝડપી લીધો હતો. ડીએસપી આદિલ શેખની સામે ટેરર ફંડીંગ કેસના આરોપીને બચાવવાનો પણ આરોપ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ડીએસપી આદિલ વિરુદ્ધ નૌગામ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેની ઉપર ભારતીય દંડ સંહિતાની કલમો […]

પાકિસ્તાન સાથેનો ક્રિકેટ અને ફિલ્મનો સંબંધ યોગ્ય નથીઃ વીકે સિંહ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ ધૌંચક અને ડીસીપી હુમાયું ભટ શહીદ થયાં છે. જે અંગે કેન્દ્રીય મંત્રી જનરલ વીકે સિંહે દુઃખ વ્યક્ત કહ્યું છે. તેમજ કહ્યું કે, હવે આપણે વિચારવુ પડશે, કેમ કે જ્યાં સુધી આપણે પાકિસ્તાનને અગલ નહીં કરી એ ત્યાં સુધી તેઓ વિચારશે કે આ સામાન્ય […]

કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં કર્નલ,મેજર, SP સહિત 5 શહિદ

અનંતનાગઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની બે ઘટનામાં સેના અને પોલીસના ત્રણ અધિકારીઓ સહિત પાંચ શહિદ થયા હતા. જેમાં અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં આર્મીના એક કર્નલ, એક મેજર અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સુપરિન્ટેન્ડેન્ટ શહીદ થયા હતા. આ એન્કાઉન્ટરમાં 19 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ ધોનક અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ હુમાયુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code