1. Home
  2. Tag "Kashmir"

જાણો કાશ્મીરના આ વિસ્તાર વિશે જ્યાં74મા પ્રજાસત્તાક દિવસ પર 33 વર્ષ બાદ તિરંગો લહેરાયો

કાશ્મીરના લોલો ચોકમાં 33 વર્ષ બાદ તિરંગો લહેરાયો આતંકીઓના કહેરથી હવે આઝાદ થઈ રહ્યું છે કાશ્મીર જમ્મુ કાશ્મીર કે જ્યા સતત આતંકીઓ પોતાની નજર રાખીને બેટા હોય છે તેઓ પોતાની નાપાક હરકતને અંજામ આપીને અહીની શઆંતિ ભંગ કરે છે જો કે મોદી સરકારના કલમ 370 અસરહીન કર્યાના નિર્ણય બાદ હવે અહીની સ્થિતિ બદલતી જોવા મળી […]

શંકરાચાર્યજી બાદ રાહુલ ગાંધીએ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની યાત્રા કરીઃ ફારુક અબ્દુલ્લા

નવી દિલ્હીઃ કોંગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં ભારત જોડો યાત્રા કાશ્મીરમાં પ્રવેશી છે. દરમિયાન આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન બાદ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ રાહુલ ગાંધીની પ્રસંશા કરી છે. તેમણે કહ્યું હતું કે, શંકરાચાર્યજી બાદ આવી યાત્રા નિકાળનાર રાહુલ ગાંધી બીજી વ્યક્તિ છે. આ દેશ ભગવાન શ્રી રામ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો છે. […]

ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં લશ્કરના આતંકી મોડ્યુલનો પર્દાફાશ,ચારની ધરપકડ

જમ્મુ-કાશ્મીર:ઉત્તર કાશ્મીરના બાંદીપોરામાં સુરક્ષા દળોએ લશ્કર-એ-તૈયબાના આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કરીને નાગરિકો અને સુરક્ષા દળો પર હુમલો કરવાના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો.આ દરમિયાન બે આતંકવાદીઓ અને બે મદદગારોની ધરપકડ કરવામાં આવી છે.જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે.તેમના કબજામાંથી મોટી માત્રામાં હથિયારો, વિસ્ફોટકો અને IED તૈયારી સામગ્રી મળી આવી હતી.તેમને સરહદ પારથી IED દ્વારા જાહેર […]

સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર સીમાંકન બાબતે દાખલ થયેલી યાચિકાની સુનાવણી 29 નવેમ્બરે થશે

દિલ્હી: રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જમ્મુ-કાશ્મીરના સીમાંકન અંગે દાખલ કરેલી યાચિકા અવિશેની સુનાવણી સુપ્રીમ કોર્ટ દ્વારા હવે 29 નવેમ્બરે હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી કે આ બાબતે હજુ કેટલાક વધુ દસ્તાવજો અને વિગતો તેઓ રજુ કરવા માંગે છે. જે માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મંજૂરી આપીને આગળની પ્રક્રિયા 29 […]

કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવોને પગલે પંડિતો ભયના માર્યા કરી રહ્યાં છે હિજરત

નવી દિલ્હીઃ કાશ્મીરી પંડિતોના નરસંહારના દાયકાઓ પછી પણ પરિસ્થિતિમાં બહુ બદલાવ આવ્યો હોય તેમ લાગતું નથી. ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત આજે પણ ચાલુ છે. કાશ્મીરી પંડિતોની હિજરત, જે 1990 માં શરૂ થઈ હતી, તે 2022 માં પણ ચાલુ છે. તાજેતરમાં 10 કાશ્મીરી પંડિત પરિવારો ડરના કારણે શોપિયાં જિલ્લામાં પોતાનું ગામ છોડીને જમ્મુ પહોંચ્યા હતા. તાજેતરમાં […]

કાશ્મીરમાં બલિના બકરાની જેમ અમારો ઉપયોગ ના થવો જોઈએઃ કાશ્મીરી પંડિતો

કાશ્મીરમાં ફરી એકવાર નોનકાશ્મીરી અને પંડિતોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તાજેતરમાં જ રાહુલ ભટ્ટ નામના પંડિતની ગોળીમારીને હત્યા કરવાના બનાવને પગલે પંડિતોમાં રોષ ફેલાયો છે. તેમજ કાશ્મીરી પંડિતો ન્યાયની માંગણી કરી રહ્યાં છે. દિલ્હીના જંતર-મંતર પર કાશ્મીરી પંડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન કહ્યું હતું કે, બલિના બકરાના રૂપમાં અમારો ઉપયોગ ના થવો […]

કાશ્મીરને એમ જ વિશ્વનું સ્વર્ગ નથી કહેવામાં આવતું,આ કુદરતી દ્રશ્યો છે તેની પાછળના કારણ

જમ્મુ અને કાશ્મીર એટલે વિશ્વનું સ્વર્ગ આ છે તે પાછળના કારણ કુદરતી દ્રશ્યો છે અદભૂત જમ્મુ અને કાશ્મીરને દુનિયાનું સ્વર્ગ કહેવામાં આવે છે. આ જગ્યા એવી છે કે કોઈપણ વ્યક્તિ અહીંયા ફરવા જાય ત્યારે તે ત્યાંની સુંદરતા જોઈને મોહી જાય છે અને આનાથી વધારે સારો અનુભવ વિશ્વમાં બીજે ક્યાંય થતો પણ નથી. જો વાત કરવામાં […]

પાકિસ્તાનના PM શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો, કાશ્મીરનો રાગ ફરી આલાપ્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે તેમણે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને બંને દેશો વચ્ચે હેતુપૂર્ણ સંબંધની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ કાશ્મીરનો રાગ આલોપવાનું ભૂલ્યા નથી. આ પત્રમાં બંને દેશો વચ્ચે અર્થપૂર્ણ જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો છે. શાહબાઝ શરીફનો આ પત્ર પીએમ મોદીના અભિનંદન પત્રના જવાબમાં આવ્યો છે. શાહબાઝ 11 એપ્રિલે […]

કાશ્મીરઃ કટ્ટરપંથીઓ લઘુમતિ હિન્દુઓને બનાવી રહ્યાં છે નિશાન, 4 દિવસમાં 5 વ્યક્તિઓ ઉપર હુમલા

નવી દિલ્હીઃ તાજેતરમાં રિલીઝ થયેલી ધ કાશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મના કારણે હાલ કાશ્મીરી પંડિતો અને કટ્ટરપંથીઓને ચર્ચાઓ વેગવંતી બની છે. બીજી તરફ કાશ્મીરમાં આર્ટીકલ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારે આતંકવાદને નાથવા અભિયાન શરૂ કર્યું છે. જો કે, કટ્ટરપંથીઓ હિન્દુ સહિતના લઘુમતીઓમાં ભય ફેલાવવા માટે અવાર-નવાર હુમલા કરે છે. 4 દિવસમાં ચાર પરપ્રાંતિય મજૂરો અને એક […]

કાશ્મીરમાંથી કલમ 370  હટાવ્યા બાદ પ્રથમ વખત પીઅમ મોદી 24 એપ્રિલના રોજ લેશે મુલાકાત

પીએમ મોદી 24 એપ્રિલના રોજ લેશે કાશ્મીરની મુલાકાત કાશ્મીરી પંડિતોને પણ મળશે 370 નાબૂદ થયા બાદ તેમની આ પહેલી મુલાકાત હશે શ્રીનગર – જમ્મુ કાશ્મીરમાથી કલક 370 હટાવ્યા બાદ અનેક નેતાઓ જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ ચૂક્યા છે આ સાથે જ દેશવિદેશમા મંત્રીઓ એ પણ અહીંની સ્થિતિનું નિરિક્ષણ કર્યું છે, ત્યારે ગહવે કલમ 370 હટાવ્યા બાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code