1. Home
  2. Tag "Kashmir"

આ છે ભારતના સ્વર્ગમાં આવેલા કેટલાક સુંદર સ્થળો – જાણીલો કાશ્મીરમાં ફરવા  માટેની આટલી જગ્યાઓ 

કાશ્મીર દેશની જન્નત ગણાય છે અહી ફરવા માટે દેશભરના પ્રવાસીઓ આવે છે કાશ્મીરને દેશની જન્નત કહેવામાં આવે છે કારણ કે તેની સુંદરતા સૌ કોઈના મન મોહીલે તેવી હોય છે, અહી બરફની વર્ષો, નદીઓ ઝરણાઓ અને ચારેતરફ બરફની છવાયેલી ચાદરોમાંથી ડોકાતી ગ્રીનનરી કોને જોવી ન ગમે, પરંતુ કશ્મીર જતા વખતે એક વખત તો ચોક્કસ સૌ કોઈને […]

જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો,એક જવાન શહીદ

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકવાદી હુમલો એક જવાન શહીદ ચાર જવાન થયા ઈજાગ્રસ્ત શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં આવેલા નિશાંત પાર્ક નજીક સીઆરપીએફની ટીમ પેટ્રોલિંગ માટે નીકળી હતી. એ વખતે સીઆરપીએફના જવાનો પર છુપાયેલા આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો  હતો.આ હુમલામાં એક જવાન શહીદ થયા હતા અને ચાર જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. જાણકારી અનુસાર અત્યારે આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષાદળોએ […]

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતાઃ જૈશ-એ-મોહમ્મદના 6 આતંકીનો ઠાર

દક્ષિણ કાશ્મીરમાં સેનાએ બે ઓપરેશન હાથ ઘર્યા 6 આતંકીઓને કર્યા ઢેર   શ્રીનગરઃ જમ્મુ કાશ્મીર અવો વિસ્તાર છે કે જ્યા આતંકીઓ અવાર નવાર પોતાના નાપાક ઈરાદાઓને અંજામ આપવાના સતત પ્રયત્ન કરે છે, આ સાથે જ સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થવાની અનેક ઘટના પણ સામે આવે છે,ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને ખતમ કરવાની તર્જ […]

કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ કાશ્મીરમાં કઈક અલગ કરવાના મૂડમાં

જમ્મુ કાશ્મીરમાં કંઈક નવું થવાની સંભાવના ગુલામ નબી આઝાદ પર નેતાઓની નજર કોંગ્રેસમાં પણ ચિંતાના વાદળા બન્યા દિલ્હી:છેલ્લા કેટલાક સમયથી ગુલામ નબી આઝાદ જમ્મુ અને કાશ્મીરને લઈને સતત મીડિયામાં આવી રહ્યા છે. તેમના નિવેદનો કોંગ્રેસ તથા ભાજપના નેતાઓની ચિંતામાં વધારો કરી રહ્યા છે, ત્યારે સૂત્રોના આધારે મળતી જાણકારી અનુસાર જમ્મુ કાશ્મીરના રાજકારણમાં મોટો ફેરફાર થઈ […]

કાશ્મીર અને લદ્દાખના આ સુંદર સ્થળો પર કરો નવા વર્ષની ઉજવણી  

નવા વર્ષની ઉજવણી કરવા માંગો છો ? તો કાશ્મીર અને લદ્દાખની લો મુલાકાત શિયાળામાં આ સ્થળની લઇ શકો છો મુલાકાત કાશ્મીર અને લદ્દાખ તેમની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતા છે. કાશ્મીર અને લદ્દાખ બંને શિયાળામાં ફરવા માટેના શ્રેષ્ઠ સ્થળો છે. તમે આ સ્થળો પર નવા વર્ષની ઉજવણી પણ કરી શકો છો. આ દરમિયાન તમે અહીં સુંદર મેદાનો, […]

કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાને પગલે એક મહિનામાં 115 કાશ્મીરી પંડિતોની હીજરત

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક નાગરિકો ઉપર હુમલા અને કાશ્મીરી પંડિતોને ફરીથી નિશાન બનાવવાની ઘટનાને પગલે 115 કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું છે. આ તમામ કાશ્મીરી પંડિતો પોતાના પરિવાર સાથે જમ્મુ ચાલ્યાં ગયા છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિત કાશ્મીર છોડીને જમ્મુ ચાલ્યાં ગયા છે. આ તમામ સરકારી […]

કાશ્મીર-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો !

દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાના બનાવમાં વધારો થયો હતો. જો કે, આવા ગુનામાં માં સામેલ લગભગ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા છે. સશસ્ત્ર દળો હવે ગુપ્ત માહિતી આધારિત “સર્જિકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું […]

નહીં સુધરે પાકિસ્તાન… કાશ્મીરી સગીરોના બ્રેનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનો પર્દાફાશ

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પના આકાઓ ભારતમાં ખાસ કરીને કાશ્મીરના યુવાનોનું બ્રેનવોશ કરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી તાલિમ લેવા જઈ રહેલા 3 સગીરોને સુરક્ષાદળોએ ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય યુવાનું ભવિષ્ય ના બગડે તે […]

ટાર્ગેટ કિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને આતંકીઓએ કરાયેલા ગોળીબારમાં એકનું મોત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીની ગોળીમારીને હત્યા કર્યાનો બનાવ ભુલાયો નથી ત્યાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં મહંમદ ઈબ્રાહિમ નામના વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. મૃતક દુકાનમાં સેલ્સમેન તરીકે કામ […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા હસ્તાક્ષર,સૈનિકોને મળશે વધુ શિક્ષણ

કાશ્મીરમાં સેનાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સૈનિકોને વધારે મળશે શિક્ષણ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ સાઈન શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહે તે માટે કાશ્મીર યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે તેનાથી સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહેશે. “એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code