1. Home
  2. Tag "Kashmir"

કાશ્મીરઃ ટાર્ગેટ કિલીંગની ઘટનાને પગલે એક મહિનામાં 115 કાશ્મીરી પંડિતોની હીજરત

દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં સ્થાનિક નાગરિકો ઉપર હુમલા અને કાશ્મીરી પંડિતોને ફરીથી નિશાન બનાવવાની ઘટનાને પગલે 115 કાશ્મીરી પંડિતોએ કાશ્મીર છોડ્યું છે. આ તમામ કાશ્મીરી પંડિતો પોતાના પરિવાર સાથે જમ્મુ ચાલ્યાં ગયા છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિત કાશ્મીર છોડીને જમ્મુ ચાલ્યાં ગયા છે. આ તમામ સરકારી […]

કાશ્મીર-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગની ઘટનામાં સંડોવાયેલા તમામ આતંકવાદીઓનો સફાયો !

દિલ્હીઃ છેલ્લા કેટલાક મહિનાઓથી જમ્મુ અને કાશ્મીરમાં નાગરિકોની હત્યાના બનાવમાં વધારો થયો હતો. જો કે, આવા ગુનામાં માં સામેલ લગભગ તમામ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા છે. સશસ્ત્ર દળો હવે ગુપ્ત માહિતી આધારિત “સર્જિકલ ઓપરેશન્સ” પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જેમાં આતંકવાદી પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે નાની ટીમો સામેલ છે. સુરક્ષા એજન્સીઓએ જણાવ્યું […]

નહીં સુધરે પાકિસ્તાન… કાશ્મીરી સગીરોના બ્રેનવોશ કરીને આતંકી પ્રવૃતિમાં સામેલ કરવાનો પર્દાફાશ

દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. એટલું જ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી કેમ્પના આકાઓ ભારતમાં ખાસ કરીને કાશ્મીરના યુવાનોનું બ્રેનવોશ કરીને આતંકવાદી પ્રવૃતિમાં સામેલ કરતા હોવાનું મનાઈ રહ્યું છે. દરમિયાન કાશ્મીરમાં એલઓસી ક્રોસ કરીને પાકિસ્તાનમાં આતંકવાદી તાલિમ લેવા જઈ રહેલા 3 સગીરોને સુરક્ષાદળોએ ઝડપી લીધા હતા.પોલીસે ત્રણેય યુવાનું ભવિષ્ય ના બગડે તે […]

ટાર્ગેટ કિલિંગની ઘટનાઃ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને આતંકીઓએ કરાયેલા ગોળીબારમાં એકનું મોત

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવતંકવાદીઓએ કાશ્મીરી પંડિતની દુકાનમાં ઘુસીને અંધાધૂંધ ગોળીબાર કરીને એક વ્યક્તિની હત્યા કરી હતી. આતંકવાદીઓએ એક પોલીસ કર્મચારીની ગોળીમારીને હત્યા કર્યાનો બનાવ ભુલાયો નથી ત્યાં ટાર્ગેટ કિલિંગની વધુ એક ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ગોળીબારની આ ઘટનામાં મહંમદ ઈબ્રાહિમ નામના વ્યક્તિનું મોત થયાનું જાણવા મળે છે. મૃતક દુકાનમાં સેલ્સમેન તરીકે કામ […]

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા હસ્તાક્ષર,સૈનિકોને મળશે વધુ શિક્ષણ

કાશ્મીરમાં સેનાએ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા સૈનિકોને વધારે મળશે શિક્ષણ કાશ્મીર યુનિવર્સિટી સાથે કર્યા એમઓયુ સાઈન શ્રીનગર :જમ્મુ કાશ્મીરમાં સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહે તે માટે કાશ્મીર યુનિવર્સિટી સાથે હસ્તાક્ષર કર્યા છે. હવે તેનાથી સેનાના સૈનિકોને વધારે શિક્ષણ મળી રહેશે. “એમઓયુમાં જણાવ્યા મુજબ, કાશ્મીરમાં તૈનાત ભારતીય સૈનિકો કાશ્મીર યુનિવર્સિટી, ડિરેક્ટોરેટ ઑફ ડિસ્ટન્સ એજ્યુકેશન દ્વારા […]

કાશ્મીરમાં NIAના ધામાઃ બારામુલા અને શ્રીનગરમાં દરોડાની કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં બિન-કાશ્મીરી નાગરિકોની હત્યાના બનાવોમાં વધારો તથા સુરક્ષા એજન્સીઓએ આતંકી પ્રવૃતિ આચરનારા તત્વો સામે કવાયત તેજ બનાવી છે. દરમિયાન નેશનલ ઈન્વેસ્ટીંગ એજન્સીએ બારામુલાક અને શ્રીનગરમાં દરોડા પાંડ્યાં હતા. સોપોરની હૈદર કૉલોનીમાં રાશિદ મુઝફ્ફર ગની પુત્ર મુઝફ્ફર અહેમફ ગની અને ઉમર અયૂબ ડાર પુત્ર મોહમ્મદ અયૂબ ડારના ઘરે દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. […]

કાશ્મીરના વિકાસ અંગે દુબઈ સાથે થયેલા MOUના પાકિસ્તાનના પૂર્વ અધિકારીએ કર્યા વખાણ

દિલ્હીઃ પાકિસ્તાનના અનેક પ્રયાસો અને જુઠ ફેલાવવા છતા દુબઈએ જમ્મુ-કાશ્મીરમાં રોકાણનો નિર્ણય કર્યો છે. ઈસ્લામિક સહયોગ સંગઠનના દેશના સભ્ય દેશ દ્વારા કાશ્મીરને લઈને લીધા નિર્ણયના વખાણ ભારતમાં પાકિસ્તાન રહી ચુકેલા અબ્દુલ બાસિતે પણ કર્યો છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે દુબઈ સરકાર દ્વારા એક કરાર કરવામાં આવ્યો છે. ભારત માટે આ […]

કાશ્મીરમાંથી વર્ષ 2024 સુધીમાં આતંકવાદનો ખાતમો બોલાવવાનો કેન્દ્ર સરકારનો દ્રઢ નિર્ધાર

દિલ્હીઃ કાશ્મીરમાથી 370ની કલમ હટાવ્યાં બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તેને દુનિયાના વિવિધ દેશો સમક્ષ કાશ્મીર મુદ્દે કાગારાડ મચાવી હતી. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનોએ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિ આચરવાનો મનસુબો બનાવ્યો હતો. જેથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ભારતમાં ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં રહેતા તેમના સાગરિતોને સરહદી વિસ્તારમાં ડ્રોનની […]

જમ્મુ-કાશ્મીરઃ સુરક્ષા જવાનોએ આતંકવાદીઓ સામે શરૂ કરી અંતિમ કાર્યવાહી

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટ કિલિગ્સના બનાવોમાં વધારો થયો છે. જેના પગલે સેના સહિત સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે. પુંછ અને રાજોરી જિલ્લામાં સુરક્ષા એજન્સીઓએ આતંકવાદીઓ સામે અંતિમ પ્રહારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મેંઢરના વન વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયાં હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેથી સ્થાનિકોને ઘરની બહાર નહીં નીકળવા માટે સૂચના આપવામાં […]

જમ્મુ-કાશ્મીરમાં શહિદ થયેલા આર્મી જવાનનો પાર્થિવદેહ વતન વણજારીયા લવાતા ગામ હિબકે ચડ્યું

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ થતી રહેતી હોય છે. તાજેતરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થતા દેશની રક્ષા કરતા ગુજરાતનો સપૂતે શહિદી વહોરી હતી.  ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નાનકડા ગામ એવા વણઝારીયા ગામના આર્મી જવાને શહાદત વહોરતાં ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે. સાથે સાથે તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આર્મી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code