કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યોઃ એક જ દિવસમાં નોંધાયા 31 હજારથી પણ વધુ કેસ, 200થી વધુ લોકોના મૃત્યું
કેરળમાં કોરોનાનો રાફળો ફાટ્યો માત્ર એક જ દિવસમાં 31 હજારથી વધુ સેક સામે આવ્યા દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય વર્તાઈ રહ્યો છે ત્યારે કેરળ એવું રાજ્ય છે કે જ્યા કોરોનાના કેસનો રાફળો ફાટ્યો છે,કેરળમાં કોરોના વાયરસ હવે એક પડકાર બની ગયો છે. રાજ્યમાં કોરોનાના 31 હજાર 455 નવા કેસ નોંધાયા છે. વિતેલા દિવસને […]


