બેટ દ્વારકાના કેશવરાયજીના મંદિરને ડિમોલીશનની નોટિસ મળતા બ્રહ્મ સમાજમાં રોષ
ગૌચરની જમીનમાંથી દબાણ હટાવવા ફરમાન, 100 વર્ષ જુના મંદિરની માલિકીના પુરાવા હોવાનો સમિતિનો દાવો, પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના આગેવાનો હાઈકોર્ટમાં મનાઈહુક્મ લેવા દોડ્યા દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ રોષે ભરાયા છે. તંત્ર દ્વારા આ જમીન ગૌચરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે […]