કેનેડા:ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય દૂતાવાસની સામે કર્યું વિરોધ પ્રદર્શન,ભારતીયોએ તિરંગો લહેરાવીને આપ્યો જડબાતોડ જવાબ
દિલ્હી :ખાલિસ્તાન સમર્થકોએ શનિવારે એટલે કે 8 જુલાઈના રોજ અલગ-અલગ સ્થળોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ક્રમમાં ખાલિસ્તાનીઓએ કેનેડાના ટોરોન્ટોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસની સામે પણ પ્રદર્શન કર્યું હતું. જોકે, અહીંના ભારતીય સમુદાયના લોકોએ તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. ભારતીયોએ ત્રિરંગો લહેરાવીને આતંકવાદીઓનો સામનો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર 30-40 […]