1. Home
  2. Tag "Kharaghoda"

ખારાઘોડાના રણમાં વરસાદને લીધે પાણી ભરાતા અગરિયા પરિવારો મુશ્કેલીમાં મુકાયાં

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણમાં ભારે વરસાદના પગલે અગરિયાઓની ઘરવખરી પાણીમાં પાણીમાં ભીજાઈ ગઈ હતી. ચારેકોર પાણી નજરે પડતા મીઠું પકવાતા અગરિયાઓનો જીવ તાળવે ચોંટી ગયો હતો. બાદમાં અગરિયાઓ માંડ જીવ બચાવી ટ્રેક્ટરમાં પોતાના ગામ પરત ફર્યા હતા. આઝાદી પહેલાથી  કચ્છના નાનારણમાં પેઢી દર પેઢીથી પરંપરાગત  મીઠું પકવાતા અગરિયા પરિવારો આ વર્ષે […]

ખારાઘોડાના રણ વિસ્તારમાં મીઠાંના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવાશે, 50 ટન પોટાશનો ઓર્ડર મળ્યો

સુરેન્દ્રનગરઃ ઝાલાવાડમાં પાટડીથી ખારાઘોડાનો અફાટ રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠું પકવી રહ્યા છે. જેમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં અગરિયાઓની હાલત દયનીય બનતી હોય છે. આ વિસ્તારોમાં મોટા અગરો આવેલા છે. હવે ખારાઘોડા રણમાં મીઠાના વેસ્ટ પાણીમાંથી ખાતર બનાવવાની પરિકલ્પના સાકાર થશે. આગામી દિવસોમાં ભારત સરકારના નેશનલ […]

ખારાઘોડાના રણ વિસ્તારમાં પાણીનાં ટેન્કર બંધ થયાં બાદ અગરિયાની પરિવારો પાણી માટે રઝળપાટ

સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા-પાટડી સહિતના રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને મીઠાના અગરો પાસે જ ઝૂંપડાં બનાવીને વસવાટ કરતા હોય છે. લગભગ 2500 જેટલા અગરિયા પરિવારો વસવાટ કરી રહ્યા છે. અગરિયા પરિવારોને  પાણી પુરવઠા બોર્ડ દ્વારા રણમાં ટેન્કરો મોકલીને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. પરંતુ પાણી પુરૂ […]

ખારાઘોડાના રણમાં વિદેશી પક્ષીઓનો અનોખો નજારો, સુરખાબ પક્ષીઓના ઠેર ઠેર માળાંઓ

સુરેન્દ્રનગરઃ જિલ્લામાં હાલ ધીમા પગલે ઠંડીનું જોર વધી રહ્યું છે. જિલ્લામાં આવેલા કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડાના રણ વિસ્તારમાં ભરાયેલા છીછરા પાણી છબછબીયા કરવા માટે વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. તાજેતરમાં નર્મદાની કેનાલનું પાણી દેગામ અને સોની મંડળી થઇ 40થી 50 કિમીથી પણ વધારે વિસ્તારમાં ફરી વળ્યું હતુ. ત્યારે રણમાં પથરાયેલા આ નીરમાં વિદેશી […]

ગુજરાતઃ ખારાઘોડામાં મીઠાનું બમ્પર ઉત્પાદન, 12 લાખ મેટ્રીક ટનની આવક

ભારતમાં દર વર્ષે 135 લાખ મેટ્રીક ટન મીઠાનું થાય છે ઉત્પાદન ગુજરાતમાં દર વર્ષે 97.20 લાખ મેટ્રીક ટન મીઠાનું ઉત્પાદન 41 લાખ લોકોને મળે છે રોજગારી અમદાવાદઃ ભારતમાં સૌથી વધારે મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં સૌથી વધારે સોલ્ટનું ઉત્પાદન ઝાલાવાડ પંથકમાં થાય છે. દેશનું 70 ટકા ઉત્પાદન માત્ર ગુજરાતમાં થાય છે. ખારાઘોઢામાં આ વર્ષે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code