1. Home
  2. Tag "Khodaldham Chairman"

ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સુરત આવતા કોંગ્રેસ, ‘આપ’ના નેતા મળ્યા પણ ભાજપ નેતાઓ અગળા રહ્યા

સુરતઃ લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્રસમા ખોડલધામમાં પાટોત્સવની જોરશોરથી તૈયારી ચાલી રહી છે ત્યારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પાટીદારોના ગઢ મનાતા સુરતમાં નરેશ પટેલના કાર્યક્રમમાં કોંગ્રેસ અને આદમી પાર્ટીના નેતાઓ નરેશ પટેલની મુલાકાત લેતા જોવા મળ્યા હતા પરંતુ ભાજપનો એકપણ નેતા નરેશ પટેલની આગળ ફરકયો નહોતો, જેને લઈને અનેક તર્ક-વિતર્કો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code