1. Home
  2. Tag "killed"

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહેલા બે આતંકવાદીઓ માર્યા ગયા, સર્ચ ઓપરેશન ચાલુ

સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા. હાલમાં સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. સુરક્ષા દળોને આશંકા છે કે અહીં વધુ આતંકવાદીઓ છુપાયેલા હોઈ શકે છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર કુપવાડામાં આતંકવાદીઓની ઘૂસણખોરીની બાતમી મળ્યા પછી, જમ્મુ અને […]

ઈઝારયેલે વધુ એક દુશ્મનો ખાતમો કર્યો, લેબનાનમાં હમાસનો કમાન્ડર મરાયો

  ઈઝરાયલના હવાઈ હુમલામાં થયું મોત ઈઝરાયલે સોશિયલ મીડિયામાં ઉપર કરી જાહેરાત નવી દિલ્હીઃ ઈઝરાય ઉપર હમાસના આતંકવાદીઓએ કરેલા હુમલા કર્યાં બાદ ઈઝરાયેલે હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. એટલું જ નહીં હમાસને સમર્થન આપનાર આતંકવાદી સંગઠનો ઉપર પણ હુમલા શરૂ કર્યાં છે. દરમિયાન ઈઝરાયલ દ્વારા લેબનાનમાં હવાઈ હુમલો યથાવત રાખ્યો છે. આ હુમલામાં ઈઝરાયલે […]

હિઝબુલ્લાહ ચીફ હસન નસરાલ્લાહ માર્યો ગયો, ઇઝરાયેલી સેનાનો દાવો 

નવી દિલ્હીઃ ઈઝરાયેલ સતત હિઝબુલ્લાહ આતંકવાદીઓને નિશાન બનાવી રહ્યું છે અને હવાઈ હુમલાઓ દ્વારા તેમના સ્થાનોને નષ્ટ કરી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલે મોટો દાવો કર્યો છે કે, હિઝબુલ્લાના ચીફ નસરાલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે, હવે હસન નસરાલ્લાહ દુનિયામાં આતંક ફેલાવી શકશે નહીં. હસન નસરાલ્લાહ 32 વર્ષ […]

ઈઝરાયેલના સૈનિક દળએ ગાઝામાં સર્ચ ઓપરેશન દરમિયાન હમાસના કમાન્ડરને ઠાર માર્યો

નવી દિલ્હીઃ ઈઝરાયેલ પર ઑક્ટોબર 7 ના હુમલાની યોજનામાં સામેલ હમાસના એક વરિષ્ઠ કમાન્ડર ગાઝા સિટી પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતાં. આ વાત ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ દ્વારા કહેવામાં આવી છે. ઇઝરાયેલી સૈન્યએ 12 જુલાઈના રોજ એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્યા ગયેલા કમાન્ડર, અયમાન શોવાદેહ, હાલમાં હમાસની શેજૈયા બટાલિયનના ડેપ્યુટી કમાન્ડર હતાં અને અગાઉ […]

જમ્મુ- કાશ્મીર: ડોડા જિલ્લાના ગંડોહમાં સેનાએ ત્રણ આતંકવાદીને ઠાર માર્યાં

નવી દિલ્હીઃ જમ્મુ- કાશ્મીરના ડોડા જિલ્લાના ગંડોહમાં સૈન્યએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા હતા. એક અધિકારીના જણાવ્યા મુજબ ગંડોહ ગામમાં આતંકવાદી હોવાની ગુપ્ત માહિતીને આધારે સેના, સીઆરપીએફ તેમજ સ્થાનિક પોલીસે ઘેરાબંદી કરીને સઘન તપાસ અભિયાન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ પાસેથી બહોળા પ્રમાણમાં હથિયાર અને દારૂ ગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોડો જિલ્લામાં […]

છત્તીસગઢના નારાયણપુરમાં સુરક્ષા દળોએ આઠ નક્સલીઓને ઠાર માર્યાં

નવી દિવસઃ છત્તીસગઢના નારાયણપુરમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટરના સમાચાર છે. અબુઝમાદના જંગલોમાં થયેલા એન્કાઉન્ટરમાં આઠ નક્સલવાદીઓ માર્યા ગયા છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો છે અને બે જવાન ઘાયલ થયા છે. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. અબુઝમાદના જંગલોમાં નક્સલવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોની કાર્યવાહી ચાલુ છે. નક્સલવાદીઓની હાજરીની માહિતી પર સુરક્ષા દળોએ સરહદી જિલ્લાઓ સાથે સંયુક્ત […]

જમ્મુ-કાશ્મીરઃ સાંબા સેક્ટરમાં ઘુસખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની ઘુસણખોર ઠાર મારાયો

નવી દિલ્હીઃ દેશમાં આતંકવાદને નાથવા માટે સુરક્ષા દળોએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં સુરક્ષા દળોએ ઘુસણખોરીને નિષ્ફળ બનાવીને એક પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જમ્મુ-કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા સાંબા સેક્ટરમાં બીએસએફના જવાનોએ પાકિસ્તાની ઘુસણખોરને ઠાર માર્યો હતો. આ ઘટના સાંબા જિલ્લાના રીગલ વિસ્તારમાં સીમા ચોકી પાસે ઘટના બની […]

પાકિસ્તાનમાં વધુ એક ભારત વિરોધી આતંકવાદી શાહિદ લતીફની અજાણ્યા શખ્સોએ હત્યા કરી

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. શાહિદ લતીફ પઠાણકોટ હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. અજાણ્યા હુમલાખોરોએ સિયાલકોટમાં તેની ગોળીમારીને હત્યા કરી હતી. એનઆઈએ યુએપીએ હેઠળ શાહિદની સામે ગુનો નોંધ્યો હતો. તેમજ ભારતની સરકારની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓની લીસ્ટમાં તેનો પણ સમાવેશ થાય છે. પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ […]

મધ્યપ્રદેશમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, બે મહિલા નક્સલી ઠાર

ભોપાલઃ મધ્યપ્રદેશના બાલાઘાટમાં હોક ફોર્સ અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. જેમાં બે મહિલા કમાન્ડર ઠાર મરાઈ હતી. બંને પર 14-14 લાખ રૂપિયા એટલે કે કુલ 28 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની પાસેથી સુરક્ષા જવાનોએ મારક હથિયારો જપ્ત કર્યાં હતા. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, શનિવારે ગઢી પોલીસ સ્ટેશન હેઠળના કંધલાના જંગલમાં […]

પાકિસ્તાનમાં સુરક્ષા જવાનોએ આઠ આતંકવાદીઓને ઠાર માર્યા, એક જવાન શહીદ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આતંકવાદી ઠેકાણા પર કરાયેલી કાર્યવાહીમાં આઠ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ કાર્યવાહીમાં એક પાકિસ્તાની સૈનિક પણ શહીદ થયો હતો. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જેહાર કરાયેલા નિવેદન અનુસાર, દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના શિનવરસાક વિસ્તારમાં એક ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન (IBO) હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં સુરક્ષા કર્મચારીઓ અને આતંકવાદીઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code