1. Home
  2. Tag "Kolkata"

કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદર પર 2023-24માં ઓલટાઇમ રેકોર્ડ કાર્ગો હેન્ડલિંગ

નવી દિલ્હીઃ પોતાના 154 વર્ષના ઇતિહાસમાં, કોલકાતા ડોક સિસ્ટમ (કેડીએસ) અને હલ્દિયા ડોક કોમ્પ્લેક્સ (એચડીસી) સહિત શ્યામા પ્રસાદ મુખર્જી પોર્ટ, કોલકાતા (એસએમપી કોલકાતા)એ 66.4 મિલિયન મેટ્રિક ટન (એમએમટી) કાર્ગોનું સંચાલન કરીને નાણાકીય વર્ષ 2023-24માં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું હતું, જે 2022-23માં 65.66 મિલિયન ટનના અગાઉના રેકોર્ડથી 1.11 ટકાનો વધારો દર્શાવે છે. અધ્યક્ષ રથેન્દ્ર રામન આ અભૂતપૂર્વ થ્રુપુટનો […]

ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેનનો પ્રારંભ, કોલકતામાં PM મોદીએ કર્યો શુભારંભ

કોલકતાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતામાં રૂ. 15,400 કરોડના મૂલ્યના અનેક કનેક્ટિવિટી પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ છ નવી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ અંતર્ગત કોલકાતાના હાવડા મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચેની અંડરવોટર મેટ્રો ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ઉપરાંત ભારતમાં નદીની નીચેની પ્રથમ ટનલ પણ પરિવહન માટે […]

રામભક્તોને એર ઈન્ડિયા એક્સપ્રેસની ભેટ,અયોધ્યા,બેંગલુરુ અને કોલકાતા વચ્ચે સીધી ફ્લાઈટની જાહેરાત

લખનઉ:અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પીએમ મોદી સહિત 5 હજારથી વધુ મહેમાનો હાજરી આપવાના છે. જો કે સામાન્ય ભક્તોને પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શન કરવાની તક મળશે. આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા રામ ભક્તો માટે એક મોટી જાહેરાત કરવામાં આવી છે જેથી […]

કોલકાતામાં 1 લાખ લોકો એકસાથે ગીતા પાઠ કરશે,PM મોદીએ લોકોને લખ્યો ખાસ સંદેશ

દિલ્હી: ગીતા જયંતિ નિમિત્તે રવિવારે કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક ગીતા પઠન ‘લોકો કંઠે ગીતા પાઠ’નું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ આ કાર્યક્રમને લઈને લોકોને એક સંદેશ લખ્યો છે. જાણવા મળે છે કે આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો એકસાથે ગીતા પાઠ કરશે. પરેડ ગ્રાઉન્ડ પર આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદીને મુખ્ય અતિથિ […]

કોલકાતામાં દર લાખની વસ્તી દીઠ કોગ્નિઝેબલ ગુનાઓની સંખ્યા ઘટી

દિલ્હી – ભારતના અનેક શહેરો સુરક્ષિત સાહેરોની યાદીમાં આવે છે જો કે દિલ્હી અને મુંબઇને પછાડીને 3 વર્ષમાં સતત ત્રીજી વખાણ વેસ્ટ બેનગીલનઉઈ શહેર કોલકલ સૌથી સુરક્ષિત શહેર સાબિત થયું છે . આ બાબત  નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના રેપોરમાં રજૂ કરવામાં આવી છે .  આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોલકાતા સતત ત્રીજા વર્ષે ભારતમાં […]

દેશમાં સૌથી સુરક્ષિત શહેર બન્યું કોલકાતા, પૂણે અને હૈદરાબાદ બીજા તથા ત્રીજા નંબર ઉપર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ જાહેર કર્યો રિપોર્ટ સતત ત્રણ વર્ષથી કોલકાતા પ્રથમ નંબર ઉપર કોલકાતામાં મહિલા વિરોધી અત્યારચારના બનાવો વધ્યાં નવી દિલ્હીઃ નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટ અનુસાર કોલકાતા ભારતનું સૌથી સુરક્ષિત શહેર છે. આ સાથે, કોલકત્તાને સતત ત્રીજા વર્ષે સૌથી સુરક્ષિત શહેર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં પ્રતિ લાખ વસ્તીમાં […]

ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર કર્યા આકરા પ્રહારો,કહી આ વાત

કોલકાતા: ગૃહમંત્રી અમિત શાહે કોલકાતામાં મમતા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે મમતા સરકારે ગરીબો સાથે દગો કર્યો છે. મમતાએ બંગાળને બરબાદ કરી દીધું છે. બંગાળના લોકો ટીએમસીને હટાવી દેશે. પીએમ મોદીએ દેશને દરેક મોરચે આગળ લઈ ગયા. શાહે કહ્યું, ‘સોનાર બાંગ્લા અને મા માટી માનવીના નારા સાથે મમતા દીદી સામ્યવાદીઓને હટાવીને […]

કોલકાતામાં આજે ભાજપની વિશાળ રેલી, ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી,જાણો સંપૂર્ણ કાર્યક્રમ

કોલકાતા:બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ ડૉ. સુકાંત મજુમદારાએ કહ્યું છે કે બુધવારે કોલકાતામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સાંભળવા માટે લોકોમાં ભારે ઉત્સાહ છે. બુધવારની રેલી માટે મંગળવાર સાંજથી જ બંગાળના વિવિધ ભાગોમાંથી લોકો કોલકાતા પહોંચવા લાગ્યા છે. તેમણે કહ્યું કે, ગેરુઆ સુનામી બુધવારે કોલકાતામાં ત્રાટકશે.પશ્ચિમ બંગાળ હવે બદલાઈ ગયું છે. અહીંના લોકો હવે મમતા […]

વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં કોલકાતા, ઢાકા અને કરાચીનો સમાવેશ

નવી દિલ્હીઃ ઢાકાની હવાની ગુણવત્તા આજે સવારે ‘ખૂબ જ બિનઆરોગ્યપ્રદ’ ઝોનમાં રહી હતી. IQAir મુજબ, સવારે 8:57 વાગ્યે 227ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સ્કોર સાથે, બાંગ્લાદેશની રાજધાની સમગ્ર વિશ્વમાં સૌથી ખરાબ હવાની ગુણવત્તાવાળા શહેરોની યાદીમાં બીજા ક્રમે છે. કોલકાતા અને પાકિસ્તાનનું કરાચી અનુક્રમે 274 અને 177 AQI સાથે પ્રથમ અને ત્રીજા સ્થાને છે. 101 અને […]

કોલકાતાના આ સ્થળોની નવરાત્રિ પૂજા નથી જોઈ, તો તમે કઈ જોયું નથી

નવરાત્રીના પવિત્ર દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તે સમગ્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ પ્રખ્યાત છે. ખાસ કરીને કોલકાતામાં તેની અલગ સ્ટાઈલ જોવા મળે છે. અહીં લોકો દેવી દુર્ગામાં ખૂબ માને છે અને નવરાત્રિના સમયે અહીં મોટા મોટા પંડાલ બનાવવામાં આવે છે, જ્યાં દૂર દૂરથી લોકો દેવીના દર્શન કરવા આવે છે. આ તહેવારની વિશેષ જાહોજલાલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code