1. Home
  2. Tag "Kolkata"

હવે ભારતમાં અંડરવોટર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળશે, કોલકતામાં થશે ટ્રાયલ રન

નવી દિલ્હીઃ હવે મેટ્રો પાણીની નીચેથી પણ દોડશે. ભારતમાં પ્રથમ અંડરવોટર મેટ્રો ટ્રેન શરૂ થવા જઈ રહી છે. 9 એપ્રિલ એટલે કે આવતીકાલે તેનું પરીક્ષણ કરવામાં આવશે. આ મેટ્રો હુગલી નદીમાં બનેલી ટનલમાંથી પસાર થશે. આ મેટ્રોમાં 6 કોચ જોડવામાં આવશે. એટલું જ નહીં આ મેટ્રોમાં બીજી ઘણી વિશેષતાઓ છે. કોલકાતા પૂર્વ-પશ્ચિમ મેટ્રો પ્રોજેક્ટ હેઠળ […]

કોલકાતામાં એડેનોવાયરસનો કહેર! 9 મહિનાના બાળક સહિત બે બાળકોના શ્વાસ સબંધી સંક્રમણને કારણે મોત

કોલકાતા: દેશમાં અવનવા વાયરસો દસ્તક આપી રહ્યા છે.ત્યાં હવે કોલકાતામાં એડેનો વાયરસે  કહેર મચાવ્યો છે.કોલકાતાની બે સરકારી હોસ્પિટલોમાં શ્વાસ સબંધી સંક્રમણને કારણે વધુ બે નવજાતનાં મોત થયાં છે.સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી. જો કે, તેમણે એમ પણ કહ્યું કે અત્યારે એ સ્પષ્ટ નથી કે આ મૃત્યુ માટે એડેનોવાયરસ જવાબદાર છે કે કેમ.અધિકારીના […]

કોલકાતા:ઈડન ગાર્ડન્સમાં રણબીર કપૂરે સૌરવ ગાંગુલી સાથે મેચ રમી, ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા    

કોલકાતા:અભિનેતા રણબીર કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મકાર’ને લઈને ચર્ચામાં છે.અભિનેતા હાલમાં ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.તાજેતરમાં, રણબીર ફિલ્મના પ્રમોશન માટે કોલકાતામાં હતો, જ્યાં અભિનેતાએ ઇડન ગાર્ડન્સમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન સૌરવ ગાંગુલી સાથે ફ્રેન્ડલી મેચ રમી હતી.આ દરમિયાન રણબીર કપૂર સૌરવ ગાંગુલીના બોલ પર ઘણા છગ્ગા અને ચોગ્ગા મારતો જોવા […]

કોલકાતાઃ નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટીનું નામ બદલાયું

નવીદિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નેશનલ સેન્ટર ફોર ડ્રિંકિંગ વોટર, સેનિટેશન એન્ડ ક્વોલિટી, જોકા, કોલકાતાનું નામ બદલીને ‘ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશન (SPM-NIWAS)’ રાખવા મંજૂરી આપી છે. સંસ્થાની સ્થાપના જોકા, ડાયમંડ હાર્બર રોડ, કોલકાતા, પશ્ચિમ બંગાળ ખાતે 8.72 એકર જમીન પર કરવામાં આવી છે. આ સંસ્થાને પ્રશિક્ષણ કાર્યક્રમો દ્વારા જાહેર આરોગ્ય ઇજનેરી, પીવાનું પાણી, સ્વચ્છતા […]

G 20 ની અધ્યક્ષતાની આજે પ્રથમ બેઠક – કોલકાતોમાં 3 દિવસ સુધી ચાલશે GPFI વિચાર વિમર્શ

ભારત કરી રહ્યું છે આ વર્ષે જી 20ની અધ્યક્ષતા આજે આ બાબતની પ્રથમ બેઠક કોલકાતામાં યોજાશે કોલકાતાઃ- આ વર્ષ દરમિયાન ભઆરત જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે જેને લઈને સમગ્ર તૈયારીઓ પણ શરુ થી ચૂકી છે ત્યારે આજરોજ આ મામલે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ,જાણકારી પ્રમાણે  G-20ની પ્રથમ બેઠક આજથી કોલકાતામાં શરૂ થઈ […]

30 ડિસેમ્બરે કોલકાતામાં રાષ્ટ્રીય ગંગા કાઉન્સિલની બેઠક યોજાશે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અધ્યક્ષતા 

કોલકાતા:નેશનલ ગંગા કાઉન્સિલ (NGC)ની બેઠક 30 ડિસેમ્બરે કોલકાતામાં યોજાશે જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના એક વરિષ્ઠ અધિકારીએ આ જાણકારી આપી.નેશનલ મિશન ફોર ક્લીન ગંગા (NMCG)ના ડાયરેક્ટર જનરલ જી અશોક કુમારે ‘ભાષા’ને કહ્યું, “રાષ્ટ્રીય ગંગા મિશનની બેઠક 30 ડિસેમ્બર, 2022ના રોજ કોલકાતામાં યોજાશે.જેનું નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. નોંધનીય છે કે […]

અભિનેતા પરેશ રાવલ સામે કોલકાતા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ – જાણો શું છે મામલો

પરેશ રાવલ વિવાદમાં સપડાયા બંગાળીઓ સામે વિવાદીત ટિપ્પણી કરતા પોતે વિવાદમાં આવ્યા કોલકાતા પોલીસ સ્ટેશને તેમના વુરુદ્ધ ફરીયાદ નોંધી દેશભરમાં ગુજરાતની ચૂંટણીને લઈને અનેક પાર્ટી એકબીજા પર શાબ્દિક પ્રહાર કરતી જોવા મળી રહી છે ત્યારે કેટલાક નેતાઓ અનેક વિવાગીત નિવેગનને લઈને ચર્ચામાં છે ,ત્યારે બોલિવૂડ અભિનેતા પરેશ રાવલ પણ વિવાગદમાં સપડાયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે […]

પશ્વિમ બંગાળના મોમીનપુરમાં બે સમૂદાયો વચ્ચે અથડામણ બાદ કલમ 144 લાગૂ કરાઈ – તણાવપૂર્ણ માહોલ

કોલકાતાના મોમીનપુરમાં ઘધારા 144 લાગૂ બે સમુદાયો વચ્ચેની અથડામણના કારણે પોલીસ ફોર્સ તૈનાત કરાઈ કોલકાતોઃ પશ્વિમ બંગાળના મોમીપુર વિસ્તારમાં ૃઈદે મિલાદ પર બે સમુદાયો વચ્ચે અથમાણ સર્જાય હતી ત્યાર બાદ તોડફોડની ઘટનાઓ જેવી હિંસા થી જેને લઈને વાતાવરણ તંગ બન્યું છે, ત્યારે આ મામલે કોલકાતાના મોમીનપુર વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી ચૂકી  છે. આ […]

કોલકત્તા દુર્ગા પૂજા જોવા જતા હોય તો આ સ્થળ પર ફરવાનું ન ભૂલતા

ભારતમાં લોકો હંમેશા ફરવા માટે ઉતાવળા રહેતા હોય છે. ભારતમાં લોકોને ફરવાનું પણ વધારે પસંદ આવતું હોય છે. ભારતમાં જો વાત કરવામાં આવે લોકોના ફરવાના સમયની તો મોટા ભાગના લોકો ફરવાનો સમય તહેવાર પર વધારે નક્કી કરી છે એવામાં હવે અત્યારે જે લોકો દુર્ગા પુજા જોવા માટે બંગાળ જઈ રહ્યા છે તેમણે આ જગ્યાઓએ પણ […]

પશ્ચિમ બંગાળઃ મુક્તિ-માત્રિકા કાર્યક્રમમાં અમિત શાહ ઉપસ્થિત રહેશે

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ શુક્રવારે વિક્ટોરિયા મેમોરિયલ હોલ, કોલકાતા ખાતે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમ, મુક્તિ-માત્રિકા (‘માતા તરીકે સ્વતંત્રતા’) માં હાજરી આપશે. પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખર પણ અન્ય મહાનુભાવો સાથે આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. મુક્તિ-માત્રિકામાં પ્રખ્યાત ઓડિસી નૃત્યાંગના ડોના ગાંગુલી અને તેમની મંડળી, દીક્ષા મંજરી દ્વારા નૃત્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code