1. Home
  2. Tag "‘Kripaldham Mangarh’"

યોગી સરકારે બદલ્યું વધુ એક નામ! પ્રતાપગઢના ‘માનગઢ’નું નામ હવે ‘કૃપાલધામ માનગઢ’ થી ઓળખાશે

લખનઉ : યોગી સરકારે વધુ એક વિસ્તારનું નામ બદલી નાખ્યું છે. પ્રતાપગઢના કુંડા તાલુકાના માનગઢ ગામનું નામ બદલીને કૃપાલુ ધામ માનગઢ કરવામાં આવ્યું છે. આદેશ જારી કરવામાં આવ્યો છે. એડિશનલ ચીફ સેક્રેટરી રેવન્યુ સુધીર ગર્ગે મંગળવારે આ અંગે માહિતી આપી હતી. પ્રતાપગઢ કુંડા તાલુકામાં સ્થિત માનગઢમાં જગદગુરુ કૃપાલુજી મહારાજ દ્વારા બંધાયેલ ભક્તિધામ મંદિર છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code