કચ્છના પચ્છમ પંથકમાં ઊંટની સંખ્યા 845થી ઘટીને 475 થતા માલધારીઓ બન્યા બેકાર
રણોત્સવ દરમિયાન માલધારીઓ ઊંટ સવારી કરીને રોજગારી મેળવે છે બન્ની વિસ્તારમાં ઊંટડીના દૂધ કલેકશન કેન્દ્ર ન હોવાથી આવક પર અસર ઉદ્યાગો વધતા ઊંટ માટે ચરિયાણ અને પાણીની પણ સમસ્યા ભૂજઃ કચ્છના પચ્છમ પંથકમાં માલધારીઓ ઊંટ પાલનનો વ્યવસાય કરીને રોજગારી મેળવતા હોય છે. ત્યારે છેલ્લા વર્ષોથી ઊંટની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. પચ્છમ પંથકના 12 સમુદાયોમાં […]