કચ્છના માતાના મઢમાં 21મી સપ્ટેમ્બરે ઘટસ્થાપન સાથે નવરાત્રીનો પ્રારંભ થશે
માતાના મઢમાં નવરાત્રીની તૈયારીનો પ્રારંભ કરાયો, 29 સપ્ટેમ્બરે સાંજે 7:30 કલાકે ગાદી પૂજન થશે, 30 સપ્ટેમ્બરે સવારે 8 કલાકે કચ્છ રાજ પરિવાર દ્વારા પતરી વિધિ કરાશે ભૂજઃ નવરાત્રીને હવે એક મહિનો બાકી છે. ત્યારે કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી માં આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં અશ્વિન નવરાત્રીની ભવ્ય ઉજવણીની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. માતાના […]