1. Home
  2. Tag "Lakhimpur violence case"

લખીમપુર હિંસા કેસમાં મુખ્ય આરોપી આશિષ મિશ્રાનો જામીન ઉપર છુટકારો

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં ખળભળાટ મચાવનારા લખીમપુર હિંસા કેસમાં સંડોવાયેલા મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ જામીન ઉપર મુક્ત થવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટના ન્યાયમૂર્તિએ સુનાવણીના અંતે આશિષ મિશ્રાના જામીન મંજૂર કર્યાં હોવાનું જાણવા મળે છે. કેસની હકીકત અનુસાર લખીમપુર ખીરી હિંસા કેસના મુખ્ય આરોપી આશિષ મિશ્રાને અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચમાંથી જામીન મળ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code