1. Home
  2. Tag "‘Lakhpati Didi Conference’ to be held"

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારીમાં યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’

નવસારીમાં 8મી માર્ચે PM મોદીના અધ્યક્ષસ્થાને લખપતિ દીદી સંમેલન યોજાશે, વડાપ્રધાનના હસ્તે5 લાખથી મહિલાઓને₹450 કરોડથી વધુની સહાય અપાશે ‘જી-સફલ’ તેમજ ‘જી-મૈત્રી’ યોજનાનું વડાપ્રધાનના હસ્તે લોન્ચિંગ કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આગામી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન, 8 માર્ચ, 2025 એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત લેશે. તેમની અધ્યક્ષતા હેઠળ નવસારીમાં વાંસી-બોરસી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code