1. Home
  2. Tag "Land"

કચ્છના અબડાસા પંથકમાં એક લાખ એકર જમીનમાં કપાસનું વાવેતર

ભૂજ :  અબડાસાના પિયત ક્ષેત્ર (બોર આધારિત)ના ગામોની ખેતીલાયક જમીન પર ખેડૂતોએ ખરીફ પાક કપાસ પર પસંદગી ઉતારી છે. બોર આધારિત ખેતીવાળાં 32થી 35 ગામોમાં કપાસનું વાવેતર શરૂ કરાયું છે. અબડાસા કપાસની ખેતી માટે જાણીતું છે. આ વાવેતર માટે જમીન, પાણી અને વાતાવરણ અનુકૂળ હોય અહીં લાંબા તારવાળા `રૂ’નું ઉત્પાદન થાય છે. ચાલુ વર્ષે પણ […]

સ્ટેચ્યુ ઓફ યુનિટીના હાઈવે માટે સંપાદન કરાયેલી જમીનનું વળતર ખેડૂતોને હજુ મળ્યુ નથી

વડોદરાઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકર્ષણ દેશભરના લોકોને થઈ રહ્યું છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી આવવામાં કોઈ અગવડ ન પડે તે માટે  સરકારે ફોર લેન રસ્તાઓ તો બનાવી દીધા છે.પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતોએ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે.રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે  જગતનો તાત […]

કચ્છમાં લૂપ્ત થતાં ઘોરાડ પક્ષીને બચાવવા વીજ લાઈનો જમીનમાં બીછાવવા સુપ્રીમનો આદેશ

ભુજ :  કચ્છમાં ઘોરાડની વસતી વર્ષ 2013થી 2021 દરમિયાન તીવ્ર ગતિએ ઘટી જવા પામી છે.  વર્ષ 2014થી 2018 દરમિયાન બે ઘોરાડ પક્ષી વીજતારો સાથે અથડાઇને મૃત્યુ પામ્યા હતા. જ્યારે  નર ઘોરાડ પક્ષીની લાંબા સમયથી ગેરહાજરી પણ ચિંતાનો વિષય બની ગયો છે. એક વૈજ્ઞાનિક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે 18 ઘોરાડ પક્ષી વીજતારોથી ટકરાઇને મૃત્યુ પામતાં […]

હનુમાનજીના મંદિર માટે મુસ્લિમ વેપારીએ પુરી પાડી જમીન

મુંબઈઃ કર્ણાટકના બેંગ્લુરૂમાં એક મુસ્લિમ વેપારીએ હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ સમાજને પુરુ પાડ્યું છે. મુસ્લિમ ઉદ્યોગપતિએ હનુમાનજી મંદિરનો વિસ્તાર વધારવા માટે એક પોતાની લગભગ રૂ. એક કરોડની 1634 સ્કેવર ફૂટ જમીન દાન કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બેંગ્લુરૂ નજીક આવેલા હનુમાનજી મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દાદાના દર્શન કરવા આવતા હતા. જેથી મંદિર ટ્રસ્ટ દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code